SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ સત ક્ષેત્ર (૮૬) સાતક્ષેત્રનાં નામ – जिनभुवने जिनबिम्बे जिनागमे जिनवरस्य वरसधे । विहितसदानिजवित्तः, स एव पुरुषोत्तमो लोके ॥ १ ॥ જિનેન્દ્રના ચૈત્યને વિષે, જિનેન્દ્રની પ્રતિમાને વિષે, જિને કહેલા આગમને વિષે તથા જિનેશ્વરના (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ) ચતુર્વિધ શ્રેષ્ઠ સંઘને વિષે જે મનુષ્ય નિરતર પિતાના વિત્તને વ્યય કરે છે, તે જ લેકમાં ઉત્તમ પુરૂષ છે. - સાત ક્ષેત્રમાં ધન વાપરવાને ઉપદેશ – चैत्यप्रतिमापुस्तकवेदश्रीसङ्घभेदरूपेषु । क्षेत्रेषु सप्तसु धनं, वपेद्भरिफलाप्तये ॥२॥ જાણેસ, વ , . . દેરાસર, પ્રતિમા, આગમ અને ચતુવિધ શ્રીસંઘ (એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા) રૂપ સાત ક્ષેત્રમાં, અધિક ફળ મેળવવા માટે ધનને વાવવું (વાપરવું). ૨. क्षेत्रेषु नो वपसि यत्सदपि स्वमेत द्यातासि तत्परभवे किमिदं गृहीत्वा ।
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy