SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૦૬). સુભાષિત–પદ્ય-રત્નાકર. પઘલેશ્યા – क्षमावांश्च सदा त्यागी, देवार्चनरतो यमी । शुचीभूतः सदाऽऽनन्दी, पालेश्याधिको भवेत् ॥ ६॥ ઉપલેરા (માકાન્તર), મા , g૦ ૧૨. (ક. સ.) જે માણસ ક્ષમાવાન હોય, સદા દાની હોય, દેવપૂજનમાં રક્ત હોય, અહિંસાદિક પાંચ યમવાળો હોય, સદા પવિત્ર હોય અને સદા આનંદવાળો હોય તે માણસ પવૅલેશ્યાવાળો હોય છે. ૬. શુક્લ લેશ્યા – रागद्वेषविनिर्मुक्तः, शोकनिन्दाविवर्जितः। परमात्मत्वसंपन्नः, शुक्ललेश्यो भवेन्नरः ॥ ७ ॥ ઉપરાપ્રાસાદ (ભાષા ), મા ૪, p. ૧૨. (. સ.) રાગદ્વેષથી રહિત, શકતથા નિદાથી રહિત અને પરમાત્મભાવને પામેલો માણસ શુકલેશ્યાવાળો હોય છે. ૭. લેશ્યાનું ફળ – यादृशी जायते लेश्या, समयेऽन्त्ये शरीरिणः । तादृश्येव भवेल्लेश्या, प्रायस्तस्यान्यजन्मनि ॥ ८॥ પરીક્ષા, 92 . (માત્મા. .) & પ્રાણને અંત્ય સમયે (મરણકાળે) જેવી લેણ્યા હોય છે, તેવી જ વેશ્યા તેને પ્રાયે કરીને અન્ય જન્મને વિષે હેાય છે. ૮૦
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy