SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ. ( ૬૯૧ ). અધ્યાત્મશાસ્ત્રથી ઉત્પન્ન થયેલ સંતેષના સુખવાળા મનુષ્ય રાજાને, કુબેરને કે ઈંદ્રને પણ ગણકારતા નથી. ૩. दम्भपर्वतदम्भोलिः, सौहार्दाम्बुधिचन्द्रमाः। अध्यात्मशास्त्रमुत्तालमोहजालवनानलः ॥ ४ ॥ अध्यात्मसार, प्रबंध १, श्लो० १२. અધ્યાત્મશાસ્ત્ર એ દંભરૂપી પર્વતને તોડનાર વાસમાન છે, સુજનતારૂપી સમુદ્રને ઉલ્લસિત કરવામાં ચંદ્રમા સમાન છે, અને મહાન મેહરૂપી જાળાઓના વનને બાળવામાં અગ્નિ સમાન છે. ૫. रसो भोगावधिः कामे, सद्भक्ष्ये भोजनावधिः । अध्यात्मशास्त्रसेवायामसौ निरवधिः पुनः ॥५॥ अध्यात्मसार, प्रबंध १, श्लो० २१. વિષયસેવનમાં ભંગ પુરતો જ રસ છે, સુંદર ભેજનમાં ખાવા સુધી જ રસ છે, પરન્તુ અધ્યાત્મશાસ્ત્રની સેવામાં તો અનહદ રસ છે. ૫. सामायिकं यथा सर्वचारित्रेष्वनुत्तिमत् । अध्यात्म सर्वयोगेषु, तथाऽनुगतमिष्यते ॥६॥ અષાભિસર, વંધ ૨, ૦ ૨૭. જેવી રીતે બધાય ચારિત્રામાં સામાયિક રહેલું હોય છે તેવી જ રીતે બધાય વેગમાં અધ્યાત્મ રહેલું છે. ૬.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy