SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૮ ) સુભાષિત-પ-રત્નાકર બ્રહાજ્ઞાનને ઉપાય – यदा सर्व परित्यज्य, निःसङ्गो निष्परिग्रहः । निश्चिन्तश्च चरेद् धर्म, ब्रम सम्पद्यते तदा ॥ ३३ ॥ સરળ ઉપનિષદુ, #g ૭૮. જ્યારે પુરૂષ સર્વને ત્યાગ કરી સંગરહિત, પરિગ્રહરહિત અને ચિંતા (વિચાર) રહિત થઈને ધર્મનું આચરણ કરે છે ત્યારે તે બ્રહ્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે. ૩૩. परद्रव्यं यदा दृष्ट्वा, आकुले झथवा रहः । धर्मकामो न गृह्णाति, ब्रह्म सम्पद्यते तदा ॥ ३४ ॥ દ્વારા , ૦ ૨, સો. ૨૨. જ્યારે જનસમૂહમાં અથવા નિર્જન સ્થાનમાં પારકું ધન જોયા છતાં પણ ધર્મની ઈચ્છાવાળે પુરૂષ તેને ગ્રહણ કરતે નથી, ત્યારે તે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. ૩૪. यदा सर्वानृतत्यक्तं, मिथ्याभाषाविवर्जितम् । अनवद्यं च भाषेत, ब्रह्म सम्पद्यते तदा ॥ ३५ ॥ उपनिषद् आरण्यक, काण्ड ४९. જ્યારે સર્વ પ્રકારના અસત્યથી રહિત, મિથ્યા ભાષારહિત, અને પાપરહિત એવી સત્ય વાણીને બોલે છે, ત્યારે મનુષ્ય જ્ઞાનને પામે છે. ૩૫.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy