________________
શાન.
પ્રતિવાદ અને અનિશ્ચિત પદાર્થોને બોલવાવાળા, તત્વનો અંત પામતા નથી. ૫, ૬.
किं क्लिष्टेन्द्रियरोधेन, किं सदा पठनादिभिः । किं सर्वस्वप्रदानेन, तत्वं नोन्मीलितं यदि १ ॥७॥
ચોરાસર, કસ્તાવ ૨, ગોત્ર ૨૩. જે હદયમાં તત્ત્વને વિકાસ થયે ન હોય કષ્ટથી થઈ શકે તેવા ઇઢિયેના નિગ્રહવડે શું ફળ છે? નિરંતર ભણવા ગણવાથી શું ફળ છે ? અને સર્વ ધનાદિકનું દાન કરવાથી પણ શું ફળ છે? તત્ત્વજ્ઞાન વિના નિષ્ફળ છે. ૭.
सर्वभूतेषु येनैकं, भावमव्ययमीक्षते । अविभक्तं विभक्तेषु, तज्ज्ञानं विद्धि सात्त्विकम् ॥८॥
માતા , ૦ ૨૮, રહો. ૨૦. જે જ્ઞાનવડે જૂદા જૂદા રહેલા સર્વ પ્રાણીઓને વિષે એક જ-વિભાગ રહિત-અવિનાશી ભાવ-સત્તા–વામાં આવે તે સાત્વિક જ્ઞાન કહેલું છે. ૮.
ज्ञानाजीर्णमृताः केचिज्ज्ञानदग्धास्तथाऽपरे । अन्ये तु ज्ञानवाहिकाः, केचिज्ज्ञानमयाः पुनः ॥९॥ કેટલાક લેકે જ્ઞાનના અજીર્ણથી મરેલા જેવા હોય છે, કેટલાક જ્ઞાનથી બળેલા હોય છે, બીજા કેટલાક જ્ઞાનના ભારને વહન કરનાર હોય છે અને કેટલાક જ જ્ઞાનમય હોય છે. ૯.