SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ - ( ૬૩૬ ) સુભાષિત-પ-રત્નાકર દેવગતિથી આવેલ અને તેમાં જનાર – सद्धर्मः सुभगो नीलक, सुस्वमः सुनयः कविः । सूचयत्यात्मनः श्रीमान्, नरः स्वर्गे गमागमौ ॥३॥ વિચરિત્રાણ, રણ, ૧, ર૦ ૨૨. જે મનુષ્ય સદ્ધર્મનું આચરણ કરતે હેાય, સારા ભાગ્યવાળે હાય, રેગરહિત હોય, સારા સ્વપ્નવાળે હેય, સારે નીતિમાન હોય, કવિ હેય અને લક્ષમીમાન હોય, તે મનુષ્ય પિતે સ્વર્ગથી આવેલ છે અને ફરીથી સ્વર્ગમાં જશે એમ તે સૂચવે છે-જણાવે છે. ૩. દેવગતિમાં દુઃખા देवेषु च्यवन वियोगदु:खितेषु, ___ क्रोधेामदमदनातितापितेषु । आर्या ! नस्तदिह विचार्य संगिरन्तु, यत्सौख्यं किमपि निवेदनियमस्ति ॥४॥ आचारांगसूत्र, सूत्र १७७ नी टीका, पृ० २३७. * એચવન અને વિયેગના બેકરીને સહિત, ક્રોધ, ઇર્ષ્યા, અહં. કાર, કામ વિગેરેથી અતિ તાપિત એવા દેવામાં ક્યા પ્રકારનું સુખ રહેલું છે તે, હે આર્ય પુરૂષે, વિચાર કરીને, અમને સમજાવો. ૪.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy