SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬) સુભાષિત-પદ્ય-રનાકર. કર્મ છમાં અસમાનતા કરનાર – आत्मत्वेनाविशिष्टस्य, वैचित्र्यं तस्य यद्वशात् । नरादिरूपं तच्चित्रमदृष्टं कर्मसंज्ञितम् ॥ १८ ॥ દરેક પ્રાણીને વિષે આત્માપણું સમાન છતાં જેના વશથી તે પ્રાણુને વિચિત્ર પ્રકારનું નર, નારકી, તિર્યંચ અને દેવપણું પ્રાપ્ત થાય છે, તે, વિચિત્ર પ્રકારનું, કર્મ નામનું અદષ્ટ જ છે. ૧૮ કર્મનું આવરણ રજ – स्नेहाभ्यक्तशरीरस्य रेणुनाऽऽश्लिष्यते यथा गात्रम् । रागद्वेषक्लिनस्य कर्मबन्धो भवत्येवम् ॥ १९ ॥ જેના શરીરને તેલ વડે મર્દન કર્યું હોય તેના શરીરને જેમ રજ-ઇલ એંટી જાય છે, તેમ રાગદ્વેષથી વ્યાપ્ત થયેલા જીવને કમનો બંધ થાય છે. ૧૯. કર્મ તેવી બુદ્ધિ –– કિં કરોતિ ના કાણા, બેઈમાનઃ ઇ પ્રાવ હિ મનુણા, શુદ્ધિ વાણિી | ૨૦ | રૂતિ સમુચ, ૧૦ ૨, સે. ૨૦. પિતાના કર્મથી પ્રેરાતો હોવાથી ડાહ્યો માણસ પણ શું કરે ? મનુષ્યોને પહેલેથી જ કર્મને અનુસરનારી બુદ્ધિ ઉત્પન્ન યાથ છે. ૨૦.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy