________________
( १२२ )
सुभाषित-पद्म-रत्नापुर.
समीहितं यत्र लभामहे वयं प्रभोर्न दोषः स च कर्मणो मम । दिवाsप्युलूको यदि नावलोकते, तदाऽपराधः कथमंशुमालिनः १ ॥ ७ ॥ पांडवचरित्र (गद्य). सर्ग १, पृ० २१. ( य. वि. प्र. ) *
અમે ઇચ્છિત વસ્તુને જે નથી પામતા, તેમાં કાંઈ પ્રભુના ઢાષ નથી, તે તે અમારાં કર્મના જ દોષ છે. જેમકે દિવસે પણ જો ઘુવડ દેખી શકતા નથી તેા તે અપરાધ શુ' સૂર્ય ના છે ? ૭.
जानामि पापं न च मे निवृत्तिर्जानामि पुण्यं न च मे प्रवृत्तिः । केनापि भूतेन हृदि स्थितेन,
व्यादिश्यते यत् तदहं करोमि ॥ ८ ॥
सूक्तमुक्तावली, पृ० २०. ( दे. ला. ) *
હું પાપને જાણું છું છતાં તેનાથી હું પાછા ફરતા નથી, પુણ્યને પણ હું જાણું છું છતાં તેમાં મારી પ્રવૃત્તિ થતી નથી. પરંતુ મારા હૃદયમાં કાઈ ભૂત ( કર્મરૂપી ભૂત ) રહેલુ છે, તે જે પ્રમાણે કહે છે તે પ્રમાણે હું કરૂ છું. ૮.
कर्मणो हि प्रधानत्वं, किं कुर्वन्ति शुभा ग्रहाः ? | वसिष्ठदत्तलग्नोऽपि, रामः प्रत्रजितो वने ॥ ९॥
आध्यात्मिक रामायण, अरण्यकाण्ड, अ० ९, लो० २५.