SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ -વ-આત્મા. ( ૬૧૭) जीवस्तथा नितिमम्युपेतो, . नैवावनीं गच्छति नान्तरीक्षम् । दिशं न काश्चिद्विदिशं न काश्चित् , સફથતિ સાનિ II 84 . વરાણાસા, મા૨, g૦ ૨૨૭. (અ. .) શa જેમ દી નિર્વાણ પામે છે-બુઝાઈ જાય છે–ત્યારે તે (તેનું તેજ) પૃથ્વી પર રહેતું નથી, આકાશમાં જ નથી, કોઈ પણ દિશામાં જતો નથી, અને કઈ પણ વિદિશામાં પણ જતું નથી. કેવળ નેહ (તેલ) ને ક્ષય થવાથી શાંતિને પામે છે. તે જ પ્રમાણે જીવ પણ નિર્વાણને (મોક્ષને) પામે છે ત્યારે તે પૃથ્વીપર રહેતું નથી, આકાશમાં જ નથી. કેઈ પણ દિશામાં જતો નથી, અને કઈ પણ વિદિશામાં પણ જતો નથી. કેવળ કલેશને ક્ષય થવાથી શાંતિને પામે છે. ૪, ૪૫. જીવ અને શરીર – त्वमांसमेदोऽस्थिपुरीषमूत्र पूर्णेऽनुरागः कुणपे कथं ते । द्रष्टा च वक्ता च विवेकरूपस्त्वमेव साक्षात् किमु मुखसीत्थम् ॥४६॥ ચકી, ગો. . હે આત્મા ! ચામડી, માંસ, ચબ, હાડકાં, વિષ્ટા અને મૂત્ર વિગેરેથી પૂર્ણ એવા આ શરીરને વિષે તને કેમ અનુરાગ ઉત્પન્ન થાય છે કેમકે આત્માના ગુનેને સાક્ષાત્ દ્રષ્ટા-જેનાર
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy