SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ–આત્મા. ( ૬ ૭ ) અથવા નદીઓના જળવડે સમુદ્ર તૃપ્તિને પામતે નથી, તેમ આ આત્મા કદાપિ ઘણા ધનવડે પણ તૃપ્ત કરી શકાતો નથી. ૧૮. આત્મજ્ઞાન – कामं क्रोध लोमं मोहं, त्यक्त्वाऽऽत्मानं पश्य हि कोऽहम् । आत्मज्ञानविहीना मूढास्ते पच्यन्ते नरकनिगूढाः ॥ १९ ॥ મોમુદ્રર ( ર ), મો. ૭. હે જીવ! કામ, ક્રોધ, લેભ અને મિહને ત્યાગ કરીને તું તારા આત્માને જ જે, કે હું કોણ છું? જેઓ આત્મજ્ઞાનરહિત હોય છે તે મૂઠ પુરૂષ નરકમાં પડીને હેરાન થયા કરે છે.૧૯ આત્મહિત – स्वहितं तु भवेज्ज्ञानं, चारित्रं दर्शनं तथा। તપ: સંરક્ષi Rવ, સર્વવિદ્વિતંતુષ્યતિ ૨૦ || તરવાર, રોગ ૨૫. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું આચરણ એ જ આત્મહિત છે એમ સર્વાએ કહેલું છે. ૨૦. सर्वथा स्वहितमाचरणीयं, किं करिष्यति जनो बहुजल्पः । विद्यते न हि स कश्चिदुपायः, सर्वलोकपरितोषकरो यः ॥२१॥ સર્વ પ્રકારે પિતાના આત્માનું જ હિત થાય તેવું આચરણ કરવું, વિવિધ પ્રકારનાં વચનેને બોલનાર લોક શું કર
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy