SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૦૬ ) સુભાષિત-પ-રત્નાકર, બહિરાત્મા અંતરાત્મા– विमवश्व शरीरं च, बहिरात्मा निगद्यते । तदधिष्ठायको जीवस्त्वन्तरात्मा सकर्मकः ॥ १६ ॥ विवेकविलास, उल्लास ११, श्लो० ३२. ધનાદિક વૈભવ અને શરીર એ બાહા આત્મા કહેવાય છે, અને તે શરીરને અધિષ્ઠાયક એટલે તેમાં રહેલો જીવ અંતરાત્મા કહેવાય છે, તે જીવ કર્મ સહિત હોય છે. ૧૬. આત્મવંચના यो न साधयते धर्म, कामक्रोधौ तदाश्रयो । महामोहविमूढेन, तेनात्मा वंचितो ध्रुवम् ॥ १७ ॥ તિહાસમુચિ, ૦ ૨૮, છો. રૂ. જે ધર્મને સાધતે નથી, તથા જે કામ અને ક્રોધના આશ્રયરૂપ છે, તે મહામેહથી મૂઢ થયેલા પ્રાણીએ પોતાના આત્માને જ ઠગે છે એમ જાણવું. ૧૭. આત્માનો સંતોષ -- न वहिस्तृणकाष्ठायैर्नदीभिर्वा महोदधिः। न चैवात्माऽर्थसारेण, शक्यस्तर्पयितुं क्वचित् ॥ १८ ॥ ઉત્તરાયનસૂત્રટીકા (માવજીવનચ),g૦ ૨૦૨.(ગામ સ0)* ઘાસ અને લાકડાં વિગેરેવડે અમિ તૃપ્ત થતું નથી,
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy