SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪ ) સુભાષિત-બંધ-રત્નાકર. પાપથી દુઃખની પ્રાપ્તિ થાય છે, અને ધર્મથી સુખની પ્રાપ્તિ થાય છે, એવી સર્વ ધર્મશાસ્ત્રની વ્યવસ્થા છે. તેથી હવે પછી પાપ કરવું નહીં, અને ધર્મના સંચય કરવા. ૫૪. धर्म न कुरुषे मूर्ख ! प्रमादस्य वशंवदः । कल्ये हि त्रास्यते कस्त्वां नरके दुःखविह्वलम् ॥५५॥ ચોળસાર, પ્રસ્તાવ ૧, જો ૪૧. O હે મૂર્ખ ! તુ પ્રમાદને વશ થઈને ધર્મ કરતા નથી, તેથી કાલે નરકમાં જઇ દુ:ખથી વ્યાકુળ થઈશ ત્યારે તારૂ રક્ષણ કાણુ કરશે ? ૫૫. धर्मस्य फलमिच्छन्ति, धर्म नेच्छन्ति मानवाः । फलं पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादराः ॥ ५६ ॥ મનુષ્યો ધર્મોના ફળ( સુખાર્દિક )ને ઇચ્છે છે, પરંતુ ધર્મ ને એટલે ધર્મ કરવાને ઇચ્છતા નથી. તેમ જ પાપના ફળ (દુ:ખા ક્રિક ) ને ઇચ્છતા નથી, પરંતુ પાપકર્મ ને આદર સહિત-હાંશથી કરે છે. ૫૬. ધર્મ તજનાર મૂખ: - ते धत्तूरतरुं वपन्ति भवने प्रोन्मूल्य कल्पद्रुमं, चिन्तारत्नमपास्य काचशकलं स्वीकुर्वते ते जडाः । विक्रीयद्विरदं गिरीन्द्रसदृशं क्रीणन्ति ते रासमं, ये लब्धं परिहृत्य धर्म्ममधमा धावन्ति भोगाशया ॥५७॥ સિન્દૂબળ, જો૦ ૬.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy