________________
ધર્મ,
(૫૮૧),
ધમના ગુણ –
अनन्यजन्यं सौजन्यं, निर्माया मधुरा गिरः। સરઃ પરોપકાર, મો ધર્માિયન્ ! ૪૬
विवेकविलास, उल्लास ३, श्लो० ६. સર્વથી ઉત્તમ સનપણું રાખવું, પટ રહિત મધુર વાણી બોલવી, અને સારભૂત પરોપકાર કરે: ધર્મને જાણનાર પુરૂષોની આ રીતિ છે. ૪૬.
अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् । दया भूतेष्वलोलुस्वं, मार्दवं हीरचापलम् ।। ४७ ॥ तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता । भवन्ति संपदं दैवीमभिजातस्य भारत ! ॥४८॥
માવીતા, ૦ ૨૬, ઋો. ૨, ૩. હે ભારત ! દેવી સંપત્તિને ભેગવનાર ધમ પુરૂષને અહિંસા, સત્ય, અક્રોધ, દાન, શાંતિ પિશુનતા(ચાડી)રહિતપણું, પ્રાણપર દયા, લલુપતારહિતપણું, કમળપણું, લજા, ચપબતારહિતપણું, તેજ, ક્ષમા, ધૃતિ, શૌચ, અદ્વેષ તથા માનરહિતપણું પ્રાપ્ત થાય છે. અર્થાત્ આ સર્વધર્મ પુરૂષના ગુણો છે. ૪૭, ૪૮. સાચું ધર્મીપણું –
संसारे मानुष्यं सारं, मानुष्ये च कोलीन्यम् । कौलीन्ये धर्मित्वं धर्मित्वे चापि सदयत्वम् ॥ १९ ॥