SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૬૮) સુભાષિત-પદ્ય-રત્નાક. न तत्परस्य संदध्यात्, प्रतिकूलं यदात्मनः। एष संक्षेपतो धर्मः, कामादन्यः प्रवर्तते ॥७॥ महाभारत, अनुशासनपर्व, अ० ८, श्लो० ११. જે પિતાના આત્માને પ્રતિકૂળ હોય તે બીજા પ્રાણીને કરવું નહીં, આ જ સંક્ષેપથી શ્રેષ્ઠ ધર્મ છે. આ સિવાયને બાજે ધર્મ તે પિતા પોતાની ઈચ્છાથી પ્રવર્તાવેલ છે. ૭. धारणाद् धर्ममित्याहुर्धर्मो धारयते प्रजाः। यत् स्याद्धारणसंयुक्तं, स धर्म इति निश्चयः ॥ ८॥ મહામાત, શાંતિપ, ૦ ૨૦૬, ૦ ૨૨. નીચ ગતિમાં પડતા પ્રાણીઓને ધારણ કરી રાખવાથી ધર્મ કહેવાય છે. ધર્મ જ પ્રજાએ(પ્રાણીઓ)ને ધારણ કરી રાખે છે. તેથી જે ધારવાની ક્રિયાવડે કરીને સહિત હોય તે જ ધર્મ કહેવાય છે, એવો નિશ્ચય છે. ૮. अदत्तस्यानुपादानं, दानमध्ययनं तपः । अहिंसा सत्यमक्रोधः, क्षमा धर्मस्य लक्षणम् ॥ ९ ॥ મામાત, શાંતિપર્વ, ૧૦ રૂ૫, ૦ ૨૦. ધણીએ નહીં આપેલી વસ્તુ લેવી નહીં, દાન દેવું, શાઅભ્યાસ કર, તપ કરે, હિંસાને ત્યાગ કરે, સત્ય બેલવું, ક્રોધ ન કરે અને ક્ષમા ધારણ કરવી, આ ધર્મનું લક્ષણ છે. ૯.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy