SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિ-આચાર. ( ૫૬૧ ) જે યતિ મધુકરી-ભિક્ષા-લાવીને પછી તે ભાજન બ્રાહ્મશુને આપે તે તે યતિ નરકે જાય છે, અને તે ખાનાર બ્રાહ્મણે ચાંદ્રાયણ પ્રાયશ્ચિત્ત કરવાનું પ્રાપ્ત થાય છે-એટલે કે તેટલેા દાષ તેને લાગે છે. ૨૫. વર્ષાઋતુની સ્થિરતાઃ— अष्टौ मासान् विहारः स्याद्यतीनां संयतात्मनाम् । एकत्र चतुरो मासान् वार्षिकान् निवसेत् पुनः ||२६|| મત્સ્યપુરાળ, ૩૬૦ ૨૭, જો ૧. , ૭ સંયમમાં તત્પર રહેનારા યતિએ એ આઠ માસ સુધી વિહાર કરવા, અને વર્ષાઋતુના ચાર માસ એક સ્થાન નિવાસ કરવા. ૨૬. जले जीवाः स्थले जीवा आकाशे जीवमालिनि । जीवमालाssकुले लोके, वर्षास्वेकत्र संवसेत् । अत्रिस्मृति, ० ३९. જળમાં જીવા હાય છે, સ્થળમાં ( પૃથ્વીપર) જીવા હાય છે, આકાશમાં પણ જીવના સમૂહેા હેાય છે, આ રીતે જીવાના સમૂહથી વ્યાસ એવું આખુ જગત ચામાસામાં હાય છે, તેથી ચામાસામાં યતિએ એક જ સ્થાને રહેવાનુ છે. ૨૭. चौरैरुपद्रुतं देशं, दुर्भिक्षं व्याधिपीडितम् । चक्रेणान्येन च क्रान्तं, वर्षास्त्रप्याशु तं त्यजेत् ||२८|| वृद्धयाज्ञ० स्मृति, लो० ३१२.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy