SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિ-ગી. ( ૫૩૫ ) મુનિનું મહત્વ – विषयसुखनिरभिलाषः प्रशमगुणगणाभ्यलंकृतः साधुः । द्योतयति यथा न तथा सर्वाण्यादित्यतेजांसि ॥ २७ ॥ રામતિ, સો. ૨૪૨. વિષય સુખથી વિરકત અને પ્રશમાદિક ગુણગણથી વિભૂષિત સાધુ જેવો ઉદ્યોત કરે છે તે ઉદ્યોત સૂર્યના સઘળા કારણે પણ કરી શકતા નથી. ૧૭. विनिर्मलं पार्वणचन्द्रकान्तं, __ यस्यास्ति चारित्रमसौ गुणज्ञः । मानी कुलीनो जगतोऽभिगम्यः, कृतार्थजन्मा महनीयबुद्धिः ॥२८॥ સુમષિતરત્નલોટ, એ. રરૂ. જે મનુષ્યને નિર્મળ-નિર્દોષ અને પુનમના ચંદ્ર જેવું મને હર ચરિત્ર હેય, તે જ પુરૂષ ગુણને જાણનાર છે, માનવંત છે, કુલીન છે, જગતને માનવા લાયક છે, તેને જન્મ સફલ છે, અને તેની બુદ્ધિ વખાણવા લાયક છે. ૨૮. एकरात्रोषितस्यापि, यतेर्या गतिरुच्यते । न सा शक्या गृहस्थेन, प्राप्तुं क्रतुशतैरपि ॥ २९ ॥ વિષ્ણુપુરાણ, ર૦ ૨૨, ૦ ૨૪. યતિપણામાં માત્ર એક જ રાત્રિ રહેલા પુરૂની જે સદગતિ કહેલી છે, તે ગતિને ગૃહસ્થાશ્રમી પુરૂષ સેંકડે ય કરવાથી પણ પામી શકે નહીં. ૨૯
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy