SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૯૮). સુભાષિત-પદ-રત્નાકર. ત્રણ જગતના સ્વામી શ્રી તીર્થકર દેવનું જેવું રૂપ છે તેવા રૂ૫નું આલંબન કરી તેનું જે હર્ષથી ધ્યાન કરવું, તે રૂપસ્થ ધ્યાન કહેવાય છે. ૩૧. सर्वातिशययुक्तस्य, केवलज्ञानभास्वतः । अर्हतो रूपमालम्ब्य, ध्यानं रूपस्थमुच्यते ॥३२॥ ચોરસ, પ્રારા ૧, ૦ ૭. સર્વ અતિશય વડે યુક્ત, અને કેવલજ્ઞાનવડે દેદીપ્યમાન એવા અરિહંતના સ્વરૂપનું આલંબન લઈને જે ધ્યાન કરવું તે રૂપસ્થધ્યાન કહેવાય છે. ૩ર. जिनेन्द्रप्रतिमारूपमपि निर्मलमानसः । निर्निमेषदृशा ध्यायन्, रूपस्थध्यानवान् भवेत् ॥३३॥ ચોપારી, પ્રારા ૧, ૦ ૨૦. નિર્મળ ચિત્તવાળે મનુષ્ય જિનેશ્વરની પ્રતિમાના રૂપનું પણુ, નિમેષ રહિત દષ્ટિએ, ધ્યાન ધરતે છતે રૂપસ્થ ધ્યાનવાળો થાય. ૩૩. રૂપાતીતધ્યાન निर्लेपस्य निरूपस्य, सिद्धस्य परमात्मनः । चिदानन्दमयस्य स्याद्ध्यानं रूपविवर्जितम् ॥ ३४ ॥ વિવેવસ્ટાર, સટ્ટાર ૨૨, ૦ ૧૪. કર્મના લેપ રહિત, રૂપ રહિત અને ચિદાનંદમય એવા
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy