SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા. ( ૪૮૩ ) હૈ ભાઈ! ક્રિયા વગરનું એકલું જ્ઞાન નિષ્ફળ છે. કાઈ માણુસ રસ્તાના બરાબર જાણકાર હાય, પરંતુ ગમન કર્યાંવિના તે ઇચ્છિત શહેરે પહોંચતા નથી. ૫. ક્રિયા વગર બધું નકામુ— बाह्यभावं पुरस्कृत्य, ये क्रिया व्यवहारतः । વને વક્ષેપ, વિના તે સિતિઃ॥ ૬ ॥ માનસાર, રિચાજી, જો ૪. જે કેટલાએક ( પેાતાને તાત્ત્વિક કહેવરાવનારા ઘમડી શુષ્કજ્ઞાનીઆ ) “ ક્રિયા એ બાહ્યભાવ છે. ” એવાં બ્હાનાં કાઢી વ્યવહારથી ક્રિયા કરતા નથી, તે મુખમાં કાળીચેા નાખ્યા વગર તૃપ્તિની ઇચ્છા રાખનારા છે. ૬. ક્રિયાવાનઃ સાચા પડતઃ— उपदेष्टुं च वक्तुं च, जनः सर्वोऽपि पंडितः । तदनुष्ठान कर्तृत्वे, मुनयोऽपि न पंडिताः ॥ ७ ॥ સૂમુવિટી, અધિાર ૧૦, શે . આ ઉપદેશ આપવામાં કે ખેલવામાં તે બધાય માણસા હાંશીચાર હાય છે, પણુ કહેવા પ્રમાણે કરવામાં તા ઋષિ-મુનિઓ પણ નિપુણુ નથી હાતા. ૭. 9 पठकः पाठकचैव ये चान्ये शास्त्रचिंतकाः । सर्वे व्यसनिनो ज्ञेया यः क्रियावान् स पंडितः ॥ ८ ॥ સૂમુવી, ઋષિર્ ૧૦, જો ર્.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy