SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૬૦ ) સુભાષિત-પ-રત્નાકર. પ્રાણું એકલો જ ઉત્પન્ન થાય છે અને એકલો જ મરણ પામે છે, તથા તે એકલે જ સુખને અનુભવે છે અને દુને પણ તે એક જ અનુભવે છે. ૩૫. द्रव्याणि तिष्ठन्ति गृहेषु नार्यो विश्रामभूमौ स्वजनाः स्मशाने । देहश्चितायां परलोकमार्ग, कर्मानुगो याति स एव जीवः ॥३६ ॥ બાસર (ભાષાંતર), . ૧૦ (. સ.) મનુષ્ય મરણ પામે છે ત્યારે તેનું સર્વ ધન ઘરમાં જ રહે છે, તેની સ્ત્રીઓ વિશ્રામની ભૂમિ સુધી જ પાછળ જાય છે, તેના સ્વજને સ્મશાન સુધી જ જાય છે, અને તેનું શરીર ચિતામાં જ રહે છે, પરંતુ કઈ પણ તેની સાથે જતું નથી. માત્ર તે એક જીવ જ પરલકના માર્ગમાં જાય છે. અને ત્યારે તેની પાછળ તેના કરેલા શુભાશુભ કર્મ જ જાય છે. ૩૬. एक उत्पद्यते जन्तुर्यात्येकश्च भवान्तरम् । एको दुःखी सुखी चैकस्तथैकः सिद्धिसौख्यभाक् ॥३७॥ પ્રાણું એકલે જ ઉત્પન્ન થાય છે, એકલે જ ભવાંતરમાં જાય છે, એક જ દુઃખી અને સુખી થાય છે, તથા એક જ મોક્ષસુખને ભજનારે થાય છે. ૩૭. एक उत्पद्यते जन्तुरेक एव विपद्यते । कर्माण्यनुभवत्येकः, प्रचितानि भवान्तरे ॥३८॥ J, 8, છો. ૬૮.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy