________________
क्रोधत्याग
( ) दुरदुर्गत्यनलामलाज्यं, निर्बाधसंवर्धितमोहराज्यम् । सर्वेष्टसम्बन्धसुगन्धपूर्ति, क्रोधं विरोधं त्यजतादभूतिम् ॥४॥
ભાવાર્થક્રિોધત્યાગ
ક્રોધ દુર્ગતિ-અગ્નિને વધારવામાં ચોખ્ખા ઘી જેવો છે. કોઈ જાતના બાધ વગર જે મોહના રાજ્યને વધારનાર છે. સારામાં સારા સંબંધોની સુગંધને ક્ષણમાત્રમાં દુર્ગન્ધરૂપ કરનાર છે, બગાડનાર છે. સંપત્તિને નાશ કરનારો છે, અને વિરોધને વધારનારો છે. એવા ક્રોધનો ત્યાગ કરો.
૨. વિઝા હિ તી નો :