________________
વિષયસૂચન ઉપકાર તે પરમાત્મા તરણતારણહાર, શરણાગત વત્સલ પ્રભુજીની પૂજા. ૧૫. સજજન-સમાગમ. ૧૬. સાધુઓની સેવા. ૧૭. વિરતિમાં રતિ=રાગ અને ૧૮થી ૨૨. પ્રાણાતિપાત-વિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, મૈથુનવિરમણ ને પરિગ્રહવિરમણ એ પાંચ મહાવ્રતનું પાલન. એ પ્રમાણે બાવીસ વાતોને વિચારીને તેનું અનુસરણ કરવામાં આવે તો કહી શકાય કે તમે કિયા સિદ્ધી અમૂલ્ય જીવન પ્રાપ્ત કરી આ જ કરવું. આ જ કરણીય છે, બાકી તો જન્મ-મરણના ફેરાનો અંત આવે એવો નથી. ૩.