________________
આગામી નજરાણું..
પીંજર એટલે પીંજર!
પછી ભલેને તે સુવર્ણનું હોય, પક્ષીઓ માટે તો તે કારાવાસ જ! તેવી રીતે, દુન્યવી બાહ્ય કે આભ્યન્તર સંયોગો ભાવભ્રમણ માટેતો બંધન સમાન જ છે, પછી ભલેને તે કેટલાંય લોભામણાં હોય...
આ સંયોગોથી મુક્તિ એ જ સાચી પ્રવજ્યા !!! શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના પ્રત્યેક સૂત્રના સથવારે, ચાલો આપણે પણ સંયોગોથી મુક્તિ મેળવીએ...
મા ઉત્તરાધ્યયનસૂત્રમ્)
(અધ્યયન - ૧) (શ્રી શાંતિસૂરિવૃત્તિ + ગુજરાતી ભાષાંતર સહિત)
मक्कस्स
संजोगा विप्पमत
યુગપ્રધાનાચાર્યસમ પ.પૂ.પં.શ્રીચન્દ્રશેખરવિજયજી મ. સાહેબ