________________
( ૧૦૫ ) ૧૧ અવિધિ પડિલેહણ કરે તે ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૧૨ નિત્ય પડિલેહણ ન કરે તે ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૧૩ નહિ પડિલેહ્યાં વસ, પાત્ર વાપરે તે ફરી ઉઠામણ કરે. ૧૪ કાજે અણુઉદ્ધયી પ્રતિક્રમણ કરે તે ઉઠામણ કરે. ૧૫ ઈરિયાવહિ લાગ્યા છતાં પડિકમ્યા વિના બેસી જાય તે ચોથ
ભક્તનું પ્રાયશ્ચિત લાગે. (મહાનિશીથસૂત્ર)
પંદરસે ત્રણ સિદ્ધિપદ પામ્યા:-શ્રી અષ્ટાપદગિરીએ ૫૦૩ તાપસોને પ્રતિબધી શ્રી ગૌતમ સ્વામીએ દીક્ષા આપી અને પિતાની લબ્ધિવડે ખીરનું પારણું કરાવ્યું, તેમાં પાંચ જમાં જમતાં કેવળજ્ઞાન પામ્યા, પાંચસો ભગવાનનું સમોસરણ જોઈને કેવળજ્ઞાન પામ્યા અને પાંચ વ્યાખ્યાન સાંભળીને કેવળજ્ઞાન પામ્યા, એમ પંદરસે ત્રણ કેવળી થઈ મોક્ષે સીધાવ્યા છે.
| સોળ વસ્તુની સંખ્યા. સેળ વચન જાણે તે ઉપદેશ દેવાને લાયક ગણાય. ૩ એક વચન, દ્વિવચન અને બહુવચન જાણે તે. ૩ પુરૂષલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ જાણે તે. ૭ અધ્યાત્મી વચન અને અંતરનું વચન જાણે તે. ૮ ઊપનીત વચન અને પ્રશંસાકારી વચન જાણે તે. ૯ અપનીત વચન અને પરનિંદાનું વચન જાણે તે. ૧૦ ઊપનીત અપનીત વચનને પહેલાં પ્રશંસી પછી નિંદીયે. ૧૧ અપની ઉપનીત વચનને પહેલાં નિંદી પછી પ્રશંસા કરવી. ૧૨ અતીત વચન તે ગયા કાલનું જેમ ગયે કાલે અનંતા તીર્થકર થયા. ૧૩ વર્તમાન વચન કે વર્તમાન કાળની વ્યાખ્યા કરાય તે. ૧૪ અનાગત વચન આવતા કાલનું વચન. આવતા કાળે તીર્થંકર થશે ૧૫ પ્રત્યક્ષ વચન તે એણે મને કહ્યું તે. ૧૬ પરોક્ષ વચન તે ભગવાન કહી ગયા છે.
ઉપાધ્યાયની ૧૬ ઊપમા –૧ દુધભર્યો દક્ષિણાવર્ત શંખપરે શેલનિક, ૨ નયભાવ પ્રમાણુ પ્રવિણ, ૩ અશ્વ, ૪ ગજ, ૫ વૃષભ, ૬ સિંહસરિખા પરવાદીમાનવારક, ૭ અદીન, ૮