________________
( ૮૯ ). ૭ છેદ--પૃથ્વી છાયાદિક સંઘદ્દે મહાવતે દૂષણના લીધે દીક્ષા પર્યાયમાં ન્યૂનતા થઈ હોય તો તે અપરાધાર્થે જે દુર્દમ તપ કરે તે.
૮ મૂળછેદ-મૂળગુણ ભંગ થવાના લીધે સર્વથા વ્રતનું છેદન થવાથી ફરી જે મહાવ્રત લેવાં તે.
૯ અનવસ્થાપ--અતિ સંકિલષ્ટ પરિણામે કેઈને ઘાત પાત થઈ ગયો હોય તે, સૂત્રમાં કહ્યા પ્રમાણે તપ કરવું ને પછી ફરી મહાવ્રતને આરેપ કરવો તે.
૧૦ પરાંચિત–રાજાની રાણ. વા સાધ્વી પ્રમુખ સ્ત્રીને વિષે સંગ થયા પછી, બાર વર્ષ પર્યત ક્રિયા સહિત અને લિંગાદિકે રહિત તીર્થપ્રભાવના કરી ફરી દીક્ષા લઈ ગ૭માં આવવું તે.
પ્રસંગે આલાય| આપનાર-લેનારની સમજ.
પ્રથમે આલોયણ આપનારના આઠ ગુણ. ૧ આચારવાન-પાંચે આચારના જાણું હોય તે. ૨ આધારવાન--લેનારના દેને બરાબર ધારે તે. ૩ આગમ વ્યવહારી--આગમના પાંચે વ્યવહારના જાણ.
૪ યુતિવાન-લેનાર પ્રકાશતાં ને શરમાય તેમ વૈરાગ્ય વચનથી કહે છે.
૫ પ્રકવી-લેનારને સર્વે પ્રકારે પાપશુદ્ધિ કરાવનાર. ૬ અપરિશ્રાવી–લેનારનું પાપ બીજાને કહી આપે નહિ તે. ૭ નિર્વાક –લેનારની શક્તિ પ્રમાણેજ પ્રાયશ્ચિત આપે. ૮ આપાય લેનાર આપનાર બન્નેને વત્તાવ જણાવેતે.
આલયણ આપવા લાયક ગુરૂનાં લક્ષણ ૧ ગીતાર્થ-નિશીથાદિ સુત્રના જાણકાર હોય તે.
૨ કતયોગી–-વિવિધ શુભયોગ ને ધ્યાનથી, તપથી જે પિતાનું શરીર કસ્યું છે તે