________________
(૪) केऽपि गजितरिपुवर्गाः केऽपि बशाधवलितभूतलाः, किवि गंजियरिउवग्ग केवि जसधवलियभूयल, કેટલા- જીત્યા છે શત્રુઓના | કેટલા- | યશ વડે ભૂતલને
એક | સમૂહ જેમણે | એક | ઉજવળ કરવાવાળા माम् अवधोरयसि केन पार्श्व! शरणागतवत्सल ॥ मइ अवहीरहि केण पास ! सरणागयवच्छल ॥२१॥ મારી અવધીરણા | શા કરણ | હે પાથ | શરણે આવેલ છે કરે છે | થી
| વત્સલ જેમને એવા અર્થ–હે પ્રભે ! આપ સ્વામીએ કેટલાએક લેકેને નીરેશગી કર્યા, કેટલાએકને સેંકડે સુખ પ્રાપ્ત કરાવ્યાં, કેટલાએકને બુદ્ધિશાળી બનાવ્યા, કેટલાએકને હેટા બનાવી દીધા, કેટલાએકને એક્ષપદ પ્રાપ્ત કરાવ્યું, કેટલાએકને તેમના શત્રુઓના સમૂહ છતાવી દીધા, અને કેટલાએકને યશ વડે આખી પૃથ્વીને ઉજવળ કરનારા બનાવી દીધા તે પછી શરણે આવેલ છે વત્સલ જેમને એવા હે પાર્શ્વનાથ ! મારી શા કારણથી અવહેલના કરે છે? એટલે—હે દયાળુ ! તમે તે શરણે આવેલાને પિતાને કરે છે તેની બધી આકાંક્ષાઓને પૂર્ણ કરનારા છે, તે પછી તમારે શરણે આવેલ એવા મને શા માટે તિરસ્કારે છે? ૨૧ . प्रत्युपकारनिरीह नाथ निष्पन्नप्रयोजन, पच्चुवयारनिरीह नाह निप्पन्नपओयण ઉપકારનો બદલાની | હે નાથ ! સિદ્ધ થયા છે ,
આકાંક્ષા રહિત | | જેમને એવા त्वं जिनपार्श्व परोपकारकरणैकपरायण । तुह जिणपास परोवयारकरणिक्कपरायण । તમે | હે જિનેન્દ્ર | પપકાર કરવામાં અદ્વિતીય
તત્પર