________________
( ૨૧ ) शत्रु-मित्रसमचित्तवृत्ते नत-निन्दकसममना, सत्त-मित्तसमचित्तवित्ति नय-निंदयसममण, શત્રુ અને મિત્ર તરફ ! નમસ્કાર અને નિંદા કરનાર સમાન ચિત્તવૃત્તિવાળા | ઉપર તુલ્ય મનવાળા मा अवधोरय अयोग्यमपि मां पश्य निरम्जन ॥ मा अवहोरि अजुग्गज वि मई पास निरंजण ॥२२॥ નહિં તિરસ્કાર અગ્ય પણ મને એ નિષ્પાપ
અર્થ–બીજા ઉપર કરેલા ઉપકારના બદલાની આકાંક્ષા નહિં રાખવાવાળા, કર્મોને વિનાશ કરવાથી સિદ્ધ થયાં છે પ્રયોજન જેમના એવા, પરની ભલાઈ કરવામાં અદ્વિતીય તત્પર, શત્રુ અને મિત્ર તરફ તુલ્ય ચિત્તવૃત્તિવાળા, તથા નમસ્કાર કરનારા ભક્તિ અને નિંદા કરનારા દ્વેષીઓ પ્રત્યે સમાન મનવાળા એવા હે જિનેન્દ્ર પાર્શ્વનાથ! નાલાયક એવા પણ મને તિરસ્કાર નહિં, હે નિરંજન સ્વામી ! મારા સામી કૃપાદ્રષ્ટિ કરે.રરા अहं बहुविधदुःखतप्तगात्रः त्वं दुःखनाशनपरः, हउँ बहुविहदुहतत्तगत्तु तुह दुहनासणपरु, હું | અનેક પ્રકારનાં દુખોથી ! તમે | દુ:નાશ કર
સંતપ્ત શરીરવાળા | | વામાં તત્પર अहं सुजनानां करुणैकस्थानं त्वं निश्चितं करुणाकरः । हउँ सुयणह करुणिक्कठाणु तुह निरु करुणायरु । હું | સજજનેની | કરૂણાનું અદ્વિ- તમે ખરેખર | કરૂણાની | | તીય સ્થાન
ખાણ अहं जिनपार्श्व अस्वामिशालः त्वं त्रिभुवनस्वामो च, हउँ जिणपास असामिसालु तुहु तिहुअणसामि य,
| હે પાર્શ્વ ! સ્વામી | તમે ! ત્રણે ભુવનના | અને જિનેશ્વર! | રહિત |
સ્વામી |