________________
( ૧ ). પષને નહિં ખપે–સાવી અથવા શ્રાવિકા, કહ્યું સૂત્ર પચ્ચખાણ,
ખાસ પુરૂષને નહિ ખપે, શાસ્ત્ર શાખે પ્રમાણ. અનુમોદન કર–ગુણ આવે છે સુલભ, અનુમોદન તે દૂર,
ગુણ અનુમોદન જો ધણું, પામશે ગુણ પૂર.. અનુદન ને અનુમોદનથી ફળ વધે, નિંદાયે નહિ પાય;
નિંદા– સુકૃત વૃદ્ધિ અનુમોદને, નિંદે પાપ પમાય. વિવેકને જાણે-રાગ દ્વેષ વિષે વારવા, વિવેક મંત્રને વેદ
તેવું તાસ સામર્થ છે, ભવ વન કરે ઉછે. વિવેકને શિખે – બીજે સૂર્ય અને ત્રીજું, પૂરે અંતર પ્રકાશ
માટે અન્ય સવિ મૂકીને, એને કર અભ્યાસ જાણકાર થાઓ-જાણપણું દુર્લભ જશે, ધન કાલા ઘર હોય,
તેથી ધનતૃષ્ણા તજી, જાણકાર બન જોય. જાણીને આદર-જિનવચન જે અજાણ છે, તે અનુકંપ યોગ,
પણ જાણ નહિ આદરે, ભૂરિ દયાના ભેગ. કરે તેવું પામે- કરણ જીવ જેવી કરે, તે પામે પાર
જેવું વાય તેવું લણે, અંતર એવું ધારી જેવી જેની ભાવના, એવું આતમ પાય;
ગેળ જે ઘાલીયે, તે સ્વાદ તસ થાય. ભલું કરે ભલું–કર ભલા તે હોય ભલા, સહી વાત એ સત્ય
1 અન્યને શાંતિ આપતાં, તુજને તેહ પ્રત્યક્ષ. અબ્રા ને જુઠ--ચૂકે કમેં જોયું કદા, એને મળે ઉપાય
પણ જીભે જૂઠે પડે, ઠેકાણું નહિ થાય. સપત્તિ-વિપત્તિ- સંપત્તિ સહુ વેચે મળી, વિપત્તિ ન વેંચે કેય
સંતગ એની કીજીએ, બાગ્યા ભેરૂ હેય. પરને પિતાનું--સર સૂકે સૂકે કમલ, પંખી દશ દિશી જાય;
આપણા સહી આપણા, ૫ર ન આપણું :થાય. જ્ઞાનક્રિયાભ્યામ મોક્ષ-ક્રિયાહીન જે જ્ઞાન તે હણાયેલું છે અને અજ્ઞાનપણાથી ક્રિયા હણાયેલી છે, અર્થાત્ જ્ઞાનવડે શુભાશુભ ભાવ ને કૃત્યાકૃત્ય જાણે છે, પરંતુ જે શુભ ક્રિયા કરતું નથી તે તેથી કાંઇ પણ સિદ્ધિ થતી નથી. અહીંયા દ્રષ્ટાંત કહે છે, પાંગલો લેખે છે. જતાં હાશય અને આંધળા દેવને દાઝયો.