________________
(૧૩૫) પાંત્રીશ વસ્તુ વર્ણન. ભગવાનની પાંત્રીશ ગુણ વાણી.
મનહર છંદ. સર્વ સ્થાન જે જન તે, સંભળાય પ્રૌઢ વળી,
મેઘધ્વનિર્યું ગંભીર, સ્પષ્ટ શબ્દ વર છે; સંતોષકારક તેમ, દરેક જીવ જાણે છે,
મનેજ કહે છે પુષ્ટ, ઉક્ત અર્થે ભર છે; પૂર્વાપર ન વિરાધ, મહાપુરૂષને છાજે,
સંદેહ ને હૈષ વિણ, તેમ અર્થે તર છે; આક વિષય સહેલે, જેવું શેભે તેવું બોલે,
ષડૂ દ્રવ્ય નવ તત્વે, પુષ્ટ ખરેખર છે. તે ૧ છે પ્રોજનવાળી વળી, પદ રચના પૂરી,
ષ દ્રવ્ય નવ તત્વ, પટુતા સહિત છે; મધુરી પરના મર્મ, જણાઈ ન આવે એવી,
ચતુરાઈવાળી ધર્મ, અર્થથી વિદીત છે; દીપ પ્રકાશ પર, નિંદા નિજ ક્લાધા નહિં,
કર્તા કર્મ ક્રિયા કાળ, વિભકિત સહિત છે; આશ્ચર્ય કરીને વકતા, સર્વ ગુણસંપન્ન છે,
એવું દાખે ધર્યવાળી, વિલંભ રહિત છે. જે ૨ બ્રાંતિ રહિત સર્વે, પિતાની ભાષામાં જાણે,
શિષ્ય બુદ્ધિ ઉપજાવે, પંડિતે પ્રમાણી છે; પદ અર્થને અનેક, રીતથી શોભાવે ટેક,
સાહાસિક ભરી છેક, મંગળ મજાની છે; પુનરૂકિત દેષ ત્યાગે, શ્રેાતાને તે સારી લાગે,
બાર પર્ષદાની આગે, લલિત વટાણું છે; માલકેષ રાગે વાણી, દેવતાની પ્રેરી જાણી,
પાંત્રીશ સુગણ ખાણ, મોક્ષની નીશાની છે. જે ૩છે