________________
(૧૩૩) ચોત્રીશ વસ્તુ વર્ણન
ભગવાનના ૩૪ અતિશય. દુહા- જન્મથકીના ચાર જાણ, કર્મ કટે અગીયાર;
ઓગણીશ અમરે ર્યા, તેવા જ ત્રણ પ્રકાર. ૧ શરીર અનંતરૂપ ને સુગંધીમય રેગ પરસેવા ને મળ રહિત. ૨ રૂધિર તથા માંસ ગાયના દુધ જેવાં ઘેાળા ને દુર્ગધ રહિત. ૩ આહાર અને નિહાર ચર્મચક્ષુવાળા જોઈ શકે નહિં. ૪ શ્વાસોશ્વાસમાં કમળ જેવી સુગંધ હોય. આ ચાર અતિશયે
જન્મથી જ હોય છે, તે (સહેજાતિશય વા. મૂલાતિશય) કહેવાય છે. ૫ જન પ્રમાણ સમવસરણમાં મનુષ્ય, દેવ અને તિર્યંચની
કેડાકે સમાય અને તેમને બાધા થાય નહિં. ૬ પચીશ એજન એટલે બસેં ગાઉ સુધી પૂર્વોત્પન્ન રોગ ઉપ
શમે અને નવા રેગ થાય નહિં. ૭ વૈરભાવ જાય. ૮ મરકી થાય નહિં. ૯ અતિવૃષ્ટિ એટલે હદ ઉપરાંત વરસાદ થાય નહિં. ૧૦ અનાવૃષ્ટિ એટલે વરસાદને અભાવ થાય નહિ. ૧૧ દુભિક્ષ એટલે દુકાળ ન પડે. ૧૨ સ્વચક્ર અને પરચક્રને ભય ન હોય. ૧૩ ભગવંતની ભાષા મનુષ્ય, તિર્યંચ અને દેવતા પિતપોતાની
ભાષામાં સમજે (વાણી પાંત્રીશ ગુણવાળી હોય છે તે આની ' પછી જણાવી છે. ) ૧૪ એક જન સુધી સરખી રીતે ભગવાનની વાણું સંભળાય. ૧૫ સૂર્યથી બારગણું તેજવાળું ભામંડલ હોય. આ ૫ થી ૧૫
સુધી અગિયાર અતિશયે કેવળજ્ઞાન થાય ત્યારે થાય, તેથી તે કર્મલયજાતિશય કહેવાય ૬ થી ૧૨ માં જણાવેલા રેગાદિક સાત ઉપદ્ર ભગવંત વિહાર કરે ત્યારે પણ ચારે દિશાએ ફરતા પચીશ જન સુધી ન હોય.