SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ એક જાહેર અભિપ્રાય એ વ્યાખ્યાનના વ્યાખ્યાતા જૈનરત્ન વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી હતા અને તેનું અવતરણ તેમના વિદ્વાન્ વિયરત્ન શિય પૂ. મુનિરાજ શ્રી વિક્રમવિજયજીએ કર્યું હતું. એ અવતરણને એક ભાગ, શ્રી લબ્ધિસૂરીશ્વર ગ્રન્થમાલાના અઠ્ઠાવીસમા ગ્રંથ તરીકે શ્રીયુત ચીમનલાલ નાથાલાલ શાહના સંપાદન હેઠળ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને નામે પ્રગટ થયે છે. * * * * આ પુસ્તકના સંપાદકે આ વયાખ્યાના આચાર્યદેવના શબ્દો રૂપે, એવી તે સુંદર ભાષામાં ૨જુ કર્યા છે, કે એ પુસ્તક એક વખત વાંચવા માટે હાથમાં લીધા પછી પૂણું વાંચ્યા વગર તે મૂકી દેવાનું મન થાય જ નહિ. એ પુસ્તક એ નિઃશંક રીતે સાબીત કરે છે કે ઈશ્વરની હસ્તિ જેને માને છે અને જેઓ જૈનેને નાસ્તિક કહે છે અથવા માને છે, તેઓ ભ્રમણામાં છે. પુસ્તક સાડી પાંચ પાનાંનું પાકી બાંધણીનું સુંદર છપાયેલું છે. મુંબઈ સમાચાર જૈન ચર્ચા તા. ૨૯-૯-પર જેકેટ ? શ્રી ફ્રીમા પ્રિન્ટરી રતનપેાળા, અમદાવાદ,
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy