________________
-
-
-
- -
- -
સંયોજન અંગે સૂચન
આ પછીના, એટલે પાંચમા પાનાથી શરૂ થતા વિવેચનને જે ક્રમાંકે આપવામાં આવ્યા છે, તે કેવળ વાંચકેની જ સગવડને લક્ષ્યમાં રાખીને આપવામાં આવ્યા છે, પણ વ્યાખ્યાનના ક્રમાંક તરીકે એ ક્રમાંકે આપવામાં આવ્યા નથી. વ્યાખ્યાનેનું સંયોજન અને સંપાદન કરતાં, વ્યાખ્યાનના કમકને કાયમ નહિ રાખતાં, ભિન્ન ભિન્ન વિષયનું પ્રાયઃ ક્રમશઃ વાંચન વાંચકેને મળ્યા કરે, એવી પદ્ધતિ સ્વીકારવામાં આવી છે.