SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના ૨૩૩ આર્ય જાતિ, પંચેન્દ્રિય પૂર્ણતા, નીરાગતા, દીર્ઘાયુષ્ય, સદ્ગુરૂને ચેગ અને સદ્ગુરૂના શ્રીમુખે શાસ્રશ્રવણુ–એ બધી સામગ્રી ઔયિક ભાવની છે, પરન્તુ એ બધી સામગ્રીની સફલતા, એ બધી સામગ્રીને લાલ, કાને મળે ? પ્રશસ્ત ક્ષચેાપશમ ભાવવાળાને ! અથવા ક્ષયાપશમ ભાવમાંથી જે ક્ષાયિક ભાવને પામી જાય તેને ! ક્ષાયિક ભાવમાં કયાં ય પ્રશસ્તપણું કે અપ્રશસ્તપણું એવા ભેદ નહિ. ક્ષાયિક ભાવ તેા પ્રશસ્ત જ ડાય. ક્ષાચેાપશમિક ભાવમાં અને ઔચિક ભાવમાં પ્રશસ્તપણું પણ હાઈ શકે અને અપ્રશસ્તપણું પણ હોઈ શકે. અત્યારે આપણને ક્ષાયેાપશમિક ભાવ તથા ઔયિક ભાવ–એ અન્ને ભાવાના ચેગ છે, પણ તે પ્રશસ્ત કેટિના છે કે નહિ અથવા કેટલે અંશે પ્રશસ્ત કાટિના છે અને કેટલેક અંશે અપ્રશસ્ત કેાટિના છે, એના યથાતથ્ય સૂક્ષ્મ નિર્ણય તે જ્ઞાની કરી શકે; પણ આપણે જો વિવેકી અને ભાવના સ્વરૂપને જાણનારા હાઇએ, તેા ચેાગ્ય વિચારણાથી આપણે પણ આપણા ભાવાની પ્રશસ્તતા અપ્રશસ્તતાના નિર્ણય લ રીતિએ તેા જરૂર કરી શકીએ; અને જો આ રીતિએ પૃથક્કરણ કરવાની મહેનત ચાલુ રાખીએ, તે એ દ્વારા પણ આપણે આપણા ઘણા વિકાસને સાધી શકીએ. સર્વ ક્ષણે શ્રી જિનપૂજા : એક માણસ ઘરમાં બેઠેલા હાય, સંસારની ક્રિયા કરતા હાય, તેમ છતાં પણ જો તે વિવેકપૂર્વકની વિચારણામાં હોય, તેા પ્રશસ્ત એવા ક્ષાયેાપમિક ભાવમાં હોય; જ્યારે બીજો માણસ દેરાસરમાં હાય, શ્રી જિનની પૂજા કરતા હોય, તે :
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy