SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા હોય, પણ તેમને ભગવાનના જેવા ઔદ્યાયિક ભાવ ન હોય. માટે તીર્થની સ્થાપના એક માત્ર શ્રી તીર્થંકર ભગવાનેા જ કરે. શ્રી તીર્થંકરનામકર્મના ઉદયને અંગેની સમૃદ્ધિના સુયેાગ પણ એ પરમ પુણ્યવાનાને જ હોય. આવા ઔયિક ભાવની ઇચ્છા કરી શકાય, પણ તે ય પ્રશસ્ત એવા ક્ષયેાપશમ ભાવપૂર્વક જન્મેલી હોવી જોઇએ. દુન્યવી સુખસામગ્રીની ઇચ્છા હોય, તેા શ્રી તીર્થંકરનામકર્મની ઇચ્છા પણ દોષ રૂપ છે. ઔાયક ભાવની સામગ્રીની સફળતા પ્રશસ્ત ક્ષાયે મિક ભાવથી ને ક્ષાયિક ભાવથી: તીર્થંકર નામકર્મના ઉદ્રય ભગવાનને પેાતાને અંગે શાતાની સામગ્રી મેળવી આપે છે, પણ એનાં વખાણ તેા જગતના જીવાને માટે એ મહા શાતાનું કારણ બને છે એથી છે. અપાયાપગમાતિયના યેાગે શાતાનું કારણ અને છે-એની આ વાત નથી, પરન્તુ અશાતા માત્રના મૂળને ઉખેડી નાખવાના માર્ગને પ્રરૂપે છે, એ માર્ગને જ વહેતા રાખનારા શાસનને સ્થાપે છે, એ માટે મહા શાતાનું કારણ અને છે–. એમ કહેવું છે. શ્રી તીર્થંકરનામકર્મના વિપાકાય ક્ષાયિક ભાવ પેટ્ઠા થયેથી જ થાય છે. ક્ષાયિક ભાવ આવ્યા વિના તીર્થંકરનામકર્મના વિપાકાય નહિ. એ નામકર્મને પ્રદેશેાદય ક્ષાયિક ભાવ પ્રગટ્યા પહેલાં પણ હોય અને એ પ્રદેશેાયના પ્રતાપ પણ કેવા છે? ચ્યવે ત્યારથી ઇન્દ્રો પણ જેમની સ્તુતિ કરે એવા ! એટલે ખરેખરા વખા લાયક તે એ ઔયિક ભાવ છે. બીજા પણ કેટલાક ઔયિક ભાવે પ્રશંસાને પાત્ર ગણાય છે. જેમ કે—મનુષ્ય ભવ, આર્ય દેશ, આર્ય કુળ,
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy