SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪. શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને નામના વિષને પિતાની જીભ ઉપર મૂકયું અને એથી તત્કાળ એમના પ્રાણ ચાલ્યા ગયા. કલ્પનાઓ કેવી ઠગારી પણ નિવડે છે? જૂઓ કે-કે વિચિત્ર સંગ છે? કલ્પનાઓ કેટલીક વાર કેટલી બધી ઠગારી નિવડે છે, તેને આ પણ એક નમુનો છે ને ? આપણી પાસે દેખીતો પૂરાવો હોય અને એના જ આધારે આપણે કલ્પના કરી હોય, તે છતાં પણ તે તદ્દન મિથ્યા કલ્પના હય, એવું ય બને ને? કૃણિકને ગેળના લાડુનો દેખીતે પૂરા મળ્યો હતો, છતાં તેની કલ્પના ખેટી હતી ને? કૃણિક લોહદંડ લઈને દેડ્યો આવે છે–એ દેખીતે પૂરા હતા, છતાં શ્રી શ્રેણિકની કલ્પના બેટી હતી ને ? એટલે દેખીતા પૂરાવાઓના આધારે પણ કલ્પનાઓમાં દેડી જવા જેવું નહિ ને? એવી કલ્પનાઓના બળે કેઈન ઉપર દોષારોપણ કરવામાં, કેટલીક વાર, મહા ભયંકર પણ પરિણામ આવી જાય છે. પૂરાવાઓ ગેરસમજ ઉપજાવે તેવા પણ હોઈ શકે છે અને એના દ્વારા કરેલી કલ્પનાઓ આપણને ઠગનારી નિવડે, એ સ્વાભાવિક જ છે. એટલે, શકનો લાભ પણ આપીને અપાય, એ સ્થાને છે. આપણે ત્યાં પણ જ્યાં પરસ્પર વિરધભાવ લાગે એવી વાત આવે અને જ્યાં સુધી યથાયેગ્ય નિર્ણય કરી શકવા જેવી શક્તિ ન હોય, ત્યાં સુધી “તરત્યે તું લેવસ્ટિાચ–એ પ્રમાણે કહીને, બને ય વાતોને ઊભી રખાય છે ને? એવા વખતે, આત્માને હેજે થાય કે-જે હું પૂર્ણજ્ઞાની હેલું, તે કેવું સારું ? હું અધુરો જ્ઞાની છું, માટે જ આને યથાયોગ્ય નિર્ણય કરી
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy