________________
ઉન્મિશ્ર દોષ
૧૮૫
૬ થોડી સૂકી વસ્તુમાં બહુ આÁ વસ્તુ ભેળવવી. ૭ બહુ સૂકી વસ્તુમાં થોડી આર્ટ વસ્તુ ભેળવવી. ૮ બહુ સૂકી વસ્તુમાં બહુ આર્ટ વસ્તુ ભેળવવી.
થોડી આદ્ર વસ્તુમાં સૂકી આર્ક વસ્તુ ભેળવવી. ૨૦ થોડી આર્ટ વસ્તુમાં સૂકી આર્ટ વસ્તુ ભેળવવી. ૨૨ બહુ આર્ટ વસ્તુમાં સૂકી આર્ટ વસ્તુ ભેળવવી. ૨૨ બહુ આર્ટ વસ્તુમાં બહુ સૂકી વસ્તુ ભેળવવી. ૩ થોડી આર્દ્ર વસ્તુમાં થોડી આર્ટ વસ્તુ ભેળવવી. ૨૪ થોડી આર્ટ વસ્તુમાં બહુ આદ્ર વસ્તુ ભેળવવી. ૫ બહુ આર્ટ વસ્તુમાં થોડી આર્દ્ર વસ્તુ ભેળવવી.
૬ બહુ આદ્ર વસ્તુમાં બહુ આÁ વસ્તુ ભેળવવી. અહીં પણ હલકા ભાજનમાં અચિત્ત-થોડા સૂકામાં થોડું સૂકુ, અથવા થોડા સૂકામાં થોડું આર્ટ, કે થોડા આર્ટમાં થોડું સૂક, કે થોડા આર્ટમાં થોડું આદ્ર ભેળવવામાં આવે, તો તે વસ્તુ સાધુને લેવી કહ્યું. તે સિવાયની લેવી કલ્પ નહિ.
સચિત્ત અને મિશ્ર ભાંગાની તો એક પણ કહ્યું નહિ. તેમજ ભારે ભાજનમાં ભેળવે તો પણ કહ્યું નહિ. શંકા-સંહત (બદલવું) અને ઉન્મિશ્ર (ભેળસેળ કરવું) આ બેમાં શો ફેર છે ?
સમાધાન-સાધુને આપવા યોગ્ય વસ્તુમાં બીજી નહિ આપવા યોગ્ય સચિત્ત, મિશ્ર કે અચિત્ત આદિ ભેળવીને આપે, એટલે કે આપવા યોગ્ય ભાત વગેરેમાં નહિ આપવા યોગ્ય દહીં વગેરે મેળવીને આપે અથવા સચિત્ત કે મિશ્ર વસ્તુ મેળવીને આપે તે ઉન્મિશ્ર કહેવાય.
જ્યારે સંદતમાં તો ભાજનમાં રહેલી નહિ આપવા યોગ્ય (સચિત્ત આદિ) વસ્તુ બીજે નાખીને આપે. સંહત અને ઉન્નિશ્રમાં આટલો ફરક છે.
ઇતિ સપ્તમ ઉન્મિશ્ર દોષ નિરૂપણ.