________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
અવિરતિરૂપથી સેવતા ૯૬૩Ū૨૭ પ્રકાર થાય.
૫૪ પ્રકાર-૨૭ પ્રકારને કોઈ રાગથી સેવે, કોઈ દ્વેષથી સેવે ૨૭૪૨ ́૫૪
પ્રકાર થાય.
૧૦૬
૯૦ પ્રકાર-નવ કોટિને કોઈ પુષ્ટ આલંબનથી દુકાળ, અરણ્ય આદિ વિકટ દેશ કાળમાં ક્ષમાદિ દશ પ્રકારના ધર્મનું પાલન કરવા માટે સેવે. ૯૬૧૦ ́૯૦
પ્રકાર થાય.
૨૭૦ પ્રકાર-આમાં કોઈ વિશિષ્ટ ચારિત્રનિમિત્તે સેવે, કોઈ ચારિત્રમાં વિશિષ્ટ જ્ઞાનનિમિત્તે સેવે, કોઈ ચારિત્રમાં ખાસ દર્શનની સ્થિરતાનિમિત્તે દોષ સેવે ૯૦૪૩ઇં૨૭૦ પ્રકાર થાય.
सोलस उग्गमदोसे गिहिणो उ समुट्ठिए वियाणाहि ।
૩પ્પાયળાણ ઢોસે સાહૂ ૩ સમુદ્ગિ" નાળ ।। બરૂ ।। (પિં. નિ. ૪૦૩) ઉપર જે કહી ગયા તે સોળ ઉદ્ગમનાના દોષો ગૃહસ્થથી ઉત્પન્ન થયેલા જાણવા અર્થાત્ ગૃહસ્થ કરે છે. હવે કહેવામાં આવે છે તે ઉત્પાદનાના (૧૬) દોષો સાધુથી થતા જાણવા, અર્થાત્ સાધુ પોતે દોષ ઊભા કરે છે.
ઇતિ ષોડશ અધ્યવપૂરક દોષ નિરૂપણ. ઉદ્ગમદોષો સમાપ્ત.