________________
ગુજરાતી પ્રશ્નોત્તર
આલોકનાં ફળમાં ત્રિદંડી અને દિવ્ય માતુલુંગ વનમાં તથા પરલોકમાં ચંડપિંગલ અને કુંડિક યક્ષનાં દૃષ્ટાંતો છે.
૨૬૫
આલોકમાં નમસ્કારથી અર્થ-કામ થાય છે, આરોગ્ય થાય છે અને આ અર્થાનંદ એનાથી શુભવિપાકવાળા થાય છે. તથા અભિરતિ થાય છે તે આલોકમાં પણ અર્થાદિથી થાય છે અને પરલોકવિષયા પુણ્યની નિષ્પત્તિ, સિદ્ધિ, સ્વર્ગ, સુકુલપ્રત્યાયતિ તેમનાથી જ થાય છે.
વિશેષથી પ્રયોજન :- નમસ્કારના લાભકાળે જ તેના ઉપયોગથી પ્રતિસમય કર્મક્ષય થાય છે તથા સર્વ કાર્યોમાં પ્રવૃત્ત થયેલાને મંગલ-અવિઘ્ન હેતુ નમસ્કાર થાય છે.
પ્રશ્ન-૧૧૪૦ – નમસ્કારના ઉપયોગથી કર્મક્ષય કઈ રીતે થાય ?
ઉત્તર-૧૧૪૦ – એ નમસ્કાર શ્રુત-આગમ છે. અને તે શ્રુતોપયોગરૂપ પ્રયોજન છે તે આત્મહિત-પરિજ્ઞા-ભાવસંવરાદિ ભેદથી ઘણા પ્રકારે છે. એટલે શ્રુતરૂપ હોવાથી તેના ઉપયોગથી કર્મક્ષય થાય જ છે.
નમસ્કાર નિર્યુક્તિ સમાપ્ત
સામાયિક નિયુક્તિ
પ્રશ્ન-૧૧૪૧ – કરોમિ ભંતે સામાઇયં સૂત્રમાં કરોમિ પદ શરૂઆતમાં છે તો કરણાર્થમાં છે. એવું કેમ બતાવ્યું ?
:
ઉત્તર-૧૧૪૧ - જે સૂત્ર ઊચ્ચર્યુ તેમાં “કરોમિ” કહેતાં જે રીતે ઘાતુ-ડુક રળે કરણાર્થે કરી છે. તેનાથી કરોમિ વચનથી તેના અર્થભૂત ક૨ણ અહીં જણાય છે. એટલે શરૂઆતમાં કરણ પદ અહીં બતાવ્યું છે.
કરણ શબ્દના નિક્ષેપો- (૧) નામ (૨) સ્થાપના (૩) દ્રવ્ય (૪) ક્ષેત્ર (૫) કાળ (૬) ભાવ નામ કરણ ઃ- નામ એ જ કરણ, નામનું કરણ, નામથી કરણ,
સ્થાપના કરણ ઃ- કરણ શબ્દનો ન્યાસ, જે કરણનો દાતાદિનો આકાર લાકડાદિમાં સ્થાપિત તે,
દ્રવ્ય કરણ :- વિતે તવિત્તિ રનેં કર્મસાધન, જ્યિતેનેનેતિ કરણસાધન, તે દ્રવ્યની કૃતિ કરણ-ભાવસાધન, યિતે તસ્મિન્નિતિ અધિકરણસાધન. કર્મ-કરણ-અધિકરણ પક્ષોમાં વ્ય રણં । કર્મધારય સમાસ અથવા યથા સંભવ બીજા ષષ્ઠિતત્યુ. આદિ સમાસની અપેક્ષા ક્રિયા