SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૧૩ યોગ-ઉપયોગ-શરીર દ્વારઃ- પ્રતિપત્તિને આશ્રયીને વિવક્ષિત કાળે મન-વચન-કાય ત્રણે યોગોમાં ચારે સામાયિકો સામાન્યથી સંભવે છે. પૂર્વ પ્રતિપન્ન તો છે જ વિશેષથી ઔદારિકકાય યોગવાળા ત્રણે યોગમાં બંને રીતે પ્રાપ્ત થાય છે. વૈક્રિય સહિત ત્રણયોગમાં ૧-૨ સામાયિક બંને રીતે પ્રાપ્ત થાય છે. દેશ-સર્વવિરતિ પૂર્વ પ્રતિપન્ન આહાર યુક્ત ત્રણ યોગમાં દેશવિરતિરહિત ત્રણે પૂર્વપ્રતિપન્ન હોય છે. તેજસ-કાર્પણ યોગમાં ફક્ત અપાંતરાલગતિમાં પ્રથમ બે સામાયિકોને પૂર્વપ્રતિપન્નતાને આશ્રયીને પ્રાપ્ત થાય છે. કેવલિ સમુદ્દાતમાં તો સમ્યક્ત-ચારિત્ર સામાયિકો પૂર્વપ્રતિપન્ન પ્રાપ્ત થાય છે. કેવલ મનોયોગ, વાયોગમાં કાંઈ નહિ. કાય-વાકયોગ બેમાં બેઈન્દ્રિયાદિમાં ઉત્પન્ન માત્ર સાસ્વાદનને પૂર્વ પ્રતિપન્ન પ્રથમ બે પ્રાપ્ત થાય છે. સાકાર-અનાકાર બે ઉપયોગમાં ચારે સામાયિક પ્રાપ્ત થાય છે. પૂર્વપ્રતિપન્ન તો છે જ પ્રશ્ન-૧૦૪૮– “સત્રાશો નષ્યિો સરોવવઝા મયંતિ” એવું આગમમાં કહ્યું છે તો આ આગમથી સર્વલબ્ધિઓ સાકારોપયોગમાં જ હોય છે, તે બંને ઉપયોગમાં પણ ચારે સામાયિક પ્રાપ્ત થાય છે એવું કઈ રીતે કહો છો? ઉત્તર-૧૦૪૮ – “વ્યાનો.” એવો તું જે આગમોક્ત નિયમ કહે છે તે ફક્ત વધતા પરિણામવાળા જીવમાં જાણવો. અત્રે પ્રસ્તુતમાં જે અવસ્થિત પરિણામવાળો જીવ સામાયિકો પ્રાપ્ત કરે છે, તે બીજા અનેકારોપયોગમાં પણ પ્રાપ્ત કરે છે. એટલે વિરોધ નથી. પ્રશ્ન-૧૦૪૯ - આમ અનાકારોપયોગ પ્રાપ્ત થવા છતાં “સત્રા નદ્ધિ સરોવો.” એમ આગમમાં સાકારોપયોગનું જ ગ્રહણ શા માટે કર્યું છે? ઉત્તર-૧૦૪૯ – પ્રાયઃ પ્રવર્ધમાનપરિણામ જીવ જ લબ્ધિઓ પ્રાપ્ત કરે છે. તેથી આગમમાં સાકરોપયોગનું જ ગ્રહણ કર્યું છે. બીજો તો અવસ્થિત પરિણામવાળો યદચ્છાથી એકવાર ક્યારેક જ ઔપથમિક સમ્યક્તાદિ લાભકાળે જ પ્રાપ્ત થાય છે. એમ અનાકારોપયોગ સ્વલ્પ હોતે છતે વિવક્ષિત ન હોવાથી સૂત્રમાં ગ્રહણ નથી કર્યું. ભાવાર્થ-જેમ સર્વ લબ્ધિઓ સાકારોપયોગ વગેરે આગમ છે તેમ “ઉપયો! દુમિ વકરો ડિવન્ને એ પણ આગમ જ છે. એટલે પરસ્પરપ્રતિસ્પર્ધિ સૈદ્ધાત્તિક વ્યવસ્થા ન્યાયી છે. તે-જે સમ્યક્ત પ્રાપ્ત કરીને મિથ્યાત્વમાં ગયેલાને ફરીથી ક્યાંક શુભોદયથી પ્રતિક્ષણ પ્રવર્ધમાન અધ્યવસાયવાળાને સમ્યક્ત-ચારિત્ર લબ્ધિઓ હોય છે. અને જે અવધિઆદિ લબ્ધિઓ ઉત્પન્ન થાય છે તે બધી સાકારોપયુક્તની જાણવી. જે પ્રથમ સમ્યક્વકાળે અંતરકરણમાં પ્રવેશેલા અવસ્થિતાધ્યવસાયવાળાને સમ્યક્તાદિ લબ્ધિઓ થાય છે તે અનાકારોપયોગમાં
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy