SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ અંતરાલ છે ત્યાં જીવપ્રદેશોનો સંયોગ સૂત્રમાં કહેલો જ છે એટલે એ પણ જીવ જ છે નો જીવ નથી-ભગવતીસૂત્ર-સદ બંને ! મ-મ્માનિયા, મોહ નહાત્મયા, મોળે गोणावलिया, मणुसे मणुसावालिया महिसे महिसावलिया एएसिं दुहा वा, तिहा वा, असंखेज्जहा वा छिन्नाणं जे अंतरा ते वि णं तेहिं जीवपएसेहिं फुडा ? । हंता फुडा । पुरिसे णं भंते ! अन्तरे हत्थेण वा पाएव वा, अंगुलियाए वा, कटेण वा, किलिंचेण वा, आमुसमाणे वा, संफुसमाणे वा, आलिहमाणे वा, विलिहमाणे वा, अण्णयरेण वा तिक्खेणं सत्थजाएणं आछिंदमाणे वा, विछिंदमाणे वा अगणिकाएणं समादहमाणे तेसिं जीवपएसाणं किंचि आबाहं वा विबाहं वा उपाएइ विच्छेयं वा करेइ ? । नो इणद्वे સમા નો ઘr તત્ત્વ સત્યં સંવમg જો આ રીતે સૂત્રમાં જીવપ્રદેશોનો તે અંતરાલસંબંધ કહ્યો છે તો તે અંતરાલમાં તે જીવપ્રદેશો કેમ ન મળે ? કાશ્મણ શરીર સૂક્ષ્મ છે અને જીવપ્રદેશો અમૂર્ત છે એટલે તે જીવપ્રદેશો હોવા છતાં તેમનું ગ્રહણ થતું નથી. પ્રશ્ન-૯૮૪– જેમ શરીરમાં અને પૂંછડી વગેરેમાં ફૂરણાદિ લિંગોથી જીવપ્રદેશો ગ્રહણ કરાય છે તેમ હોતા છતાં અંતરાલમાં કેમ ગ્રહણ કરતા નથી? ઉત્તર-૯૮૪ – અહીં પૃથ્વી-દિવાલ-વરંડો-અંધકારાદિ વસ્તુઓ જ મૂર્તિયોગથી મૂર્તિ કહેવાય છે. આવી મૂર્ત વસ્તુગત જ પ્રદીપના કિરણો ગ્રાહ્ય થાય છે. ફક્ત આકાશમાં ફેલાયેલા નહિ તેમ જ જીવ જણાય છે તે ભાષા-ઉચ્છવાસ-નિઃશ્વાસ-દોડવું-કૂદવું-ફુરણ વગેરે લક્ષણોવાળા દેહમાં જ જીવપ્રદેશો ગ્રહણ કરાય છે તેના અંતરાલમાં નહિ. દેહાભાવે જીવલક્ષણોનો અભાવ હોવાથી દેહરહિત મુક્ત આત્માને અને છિન્નપુછડાદિના અંતરાલમાં રહેલા જીવને નિરતિશય જીવ ગ્રહણ કરી શકતો નથી. તથા અતિસૂક્ષ્મ દેહવાળા નિગોદાદિ જીવ અને કાશ્મણકાયયોગિને એ જીવ ગ્રહણ કરતો નથી અને તે જીવના અંતરાલે રહેલા પ્રદેશોમાં આગળ બતાવેલા સિદ્ધાંતસૂત્રમાં કહેલી યુક્તિથી ભાલાતલવાર વગેરે અસ્ત્રો કે અગ્નિ-પાણી વગેરેથી કોઈ પીડા થતી નથી, ભવાંતરાલમાં કામણશરીર વર્તી જીવ પ્રદેશની જેમ. પ્રશ્ન-૯૮૫ – ગરોળી વગેરે જીવનું છેદેલું હોવાથી પુંછડાદિનું ટુકડું નાશ થયું તેથી તે તેનાથી અલગ હોવાથી નોજીવ કેમ ન કહેવાય, જેમ ઘટથી છિન્ન હોવાથી અલગ થયેલું માર્ગમાં પડેલું ઠીકરું ઘટનો એક દેશ હોવાથી નોઘટ કહેવાય છે? ઉત્તર-૯૮૫– તે યોગ્ય નથી. કારણ કે ઉષ્ણશો ગીવર્ય ના 7 મતિ, મૂર્તદ્રવ્યત્વ, अकृतकभावात् घाहिनकपालादिवत् विकारदर्शनाभावात्, अविनाशकारणत्वात् च आकाश इव, દૃષ્ટાંત- જો જીવનો ખંડશ નાશ માનો તો દોષો આવે છે.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy