SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૬૮૪ – સાચું છે અહીં વ્યાખ્યાનથી તે ભવ જ ભવ કહેવાય છે એટલે કે તદ્ભવસિદ્ધિકા. ૩૪૮ પ્રશ્ન-૬૮૫ – કષાય એટલે શું ? ઉત્તર-૬૮૫ – ‘કષાય' શબ્દની વ્યાખ્યાઓ : . ઋષન્તિ પરસ્પર હિંસન્તિ પ્રાળિનોઽસ્મિન્નિતિ જં જર્મ, મવો વા | કષ શબ્દ હિંસાથે - જેમાં પ્રાણીઓ પરસ્પર એકબીજાને હણે તે ક-સંસાર. ૨. ઋષ્યને શરીર-માનસલુ વતક્ષેત્કૃષ્યને પ્રાળિનોઽસ્ક્રિન્નિતિ ષ ર્મ, મવ। શારીરિકમાનસિક લાખો દુ:ખોથી જેમાં જીવ ઘસડાય તે સંસાર. રૂ. યસ્માત્ જં ર્મ, મવો વા ઞયો નામો યેમાં તે હ્રષાયાઃ । જેનાથી કર્મ અથવા ભવનો આય-લાભ થાય તે કષાયો. ૪. ઋષમાયયન્તિ યત, અત: ઋષાયાઃ ષં ગમયન્તિ । કષ-સંસાર જેનાથી આવે તે કષાય. ૬. બાય ૩વાવાન હેતુ: કૃત્યનનાં યસ્માત્ ષસ્યાડડયા હેતવસ્તુન હ્રષાયાઃ । આય = ઉપાદાનહેતુ સંસાર કે કર્મના હેતુ હોવાથી તે કષાય છે. (૨) દેશિવતિના આવરણ : બીજા દેશવિરતિ ગુણના આવા૨ક હોવાથી બીજા અપ્રત્યાખ્યાન કષાયો એમના ઉદયે ભવ્યો સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે પણ દેશવિરતિ પ્રાપ્ત ન કરે. તે દેશવિરતિ ગુણના ઘાતક છે. જે કારણથી આ બીજા કષાયના ઉદયથી જીવ સર્વથી કે દેશથી પ્રત્યાખ્યાન ન પામે તેથી તે કષાયો અપ્રત્યાખ્યાની કહેવાય છે. એમાં અકાર સર્વ નિષેધ અર્થમાં છે. ભવ્યાત્માને સમ્યગ્દર્શનનો લાભ થાય છે, એ વાક્ય શેષ છે. અને વિરતાવિરતિ શબ્દથી શ્રાવકપણું ન મળે એ વાત સંલક્ષિત છે. (૩) પ્રત્યાખ્યાન યાને સર્વવિરતિના આવરણ : ત્રીજા સર્વવિરતિગુણના આવારક ત્રીજા પ્રત્યાખ્યાન કષાયોના ઉદયે ભવ્યો દેશવિરતિ પ્રાપ્ત કરે પણ સર્વવિરતિ ગુણના ઘાતક હોવાથી સર્વવિરતિ પ્રાપ્ત ન કરે. પ્રશ્ન-૬૮૬ – પ્રત્યાખ્યાનનું આવરણ સત્ નું છે અસત્ નું ? ઉત્તર-૬૮૬ – એકાંતે અસનું આવરણ સંભવતું નથી. ખરવિષાણનો પણ તે આવરણ માનવાનો પ્રસંગ આવી જાય. અને સત્તું પણ નહિ અભવ્યોને પણ પ્રત્યાખ્યાનાવરણ કષાય
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy