________________
४४६
• પદમા સમવાયમાં ભગવાન વિમલનાથના ગણ અને ગણધરોનું વર્ણન છે. • ૫૭મા સમવાયમાં આચારાંગ (ચૂલિકા છોડીને) સૂત્રકૃતાંગ અને સ્થાનાંગના અધ્યયન
વગેરેનું વર્ણન છે.
૫૮મા સમવાયમાં પહેલા, બીજા અને પાંચમાં નરકના આવાસનું વર્ણન છે. • ૫૯મા સમવાયમાં ચાંદ્ર સંવત્સરના દિવસ-રાત, ભગવાન સંભવનાથનો ગૃહવાસ વગેરે
વર્ણિત છે. • ૬૦મા સમવાયમાં એક મંડળમાં સૂર્યને રહેવાનો સમય, ભગવાન વિમલનાથની ઊંચાઈ
વગેરેનું વર્ણન છે. • ૬૧માં સમવાયમાં યુગ, ઋતુ, માસ વગેરેનું વર્ણન છે. • દરમાં સમવાયમાં ભગવાન વાસુપૂજયના ગણ અને ગણધર, પાંચવર્ષીય યુગની પૂર્ણિમા
અને અમાસ શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષ, ભાગ-હાનિ વગેરેનું વર્ણન છે. ૬૩મા સમવાયમાં ભગવાન ઋષભદેવનો ગૃહવાસકાળ વગેરે વર્ણિત છે. • ૨૪મા સમવાયમાં અસુરકુમારોના ભવન, ચક્રવર્તીના મુક્તાહારની સેરો વગેરેનું વર્ણન છે. • ૬૫મા સમવાયમાં જબૂદ્વીપના સૂર્યમંડળ વગેરે વર્ણિત છે. • ૬૬મા સમવાયમાં દક્ષિણધ મનુષ્યક્ષેત્રના સૂર્ય-ચંદ્ર વગેરેનું વર્ણન છે. • ૬૭મા સમવાયમાં પંચવર્ષીય યુગના નક્ષત્રવાસ વગેરે વર્ણિત છે. • ૬૮મા સમવાયમાં ભગવાન વિમલનાથની શ્રમણી સંપદા વગેરેનું વર્ણન છે. • ૬૯મા સમવાયમાં મોહનીય સિવાયની સાત કર્મોની ઉત્તર પ્રવૃતિઓ વર્ણિત છે.
૭૦મા સમવાયમાં ભગવાન મહાવીરના વર્ષાવાસના દિવસ-રાત, મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન છે. ૭૧મા સમવાયમાં વીર્યપ્રવાહના પ્રાભૃત, ભગવાન અજિતનાથ અને સગર ચક્રવર્તીનો ગૃહસ્થકાળ વર્ણિત છે. (૭રમા સમવાયમાં સ્વર્ણકુમારના ભવન, ભગવાન મહાવીરનું આયુ વગેરે વર્ણિત છે. • ૭૩મા સમવાયમાં હરિવર્ષના જીવો વગેરેનું વર્ણન છે. • ૭૪મા સમવાયમાં સ્થવિર અગ્નિભૂતિનું આયુ વગેરે વર્ણિત છે.
૭પમાં સમવાયમાં ભગવાન સુવિધિનાથના સામાન્ય કેવલી, ભગવાન શીતલનાથ અને ભગવાન શાંતિનાથના ગૃહવાસકાળ વગેરેનું વર્ણન છે.