________________
२९८
અધ્યયન-૧૫, આદાન, ઉદ્દેશ-૧
• દર્શનાવરણીયના ક્ષયથી ત્રિકાળજ્ઞાન.
• રત્નત્રયીની આરાધનાથી ભવભ્રમણાનો અંત. અધ્યયન-૧૬, ગાથા, ઉદ્દેશ-૧
આ અધ્યયનમાં અણગારના ૪ પર્યાયો માહણ, શ્રમણ, ભિક્ષુ અને નિર્ઝન્થની વ્યાખ્યાઓ કરવામાં આવી છે.
દ્વિતીય શ્રુતસ્કંધ ? અધ્યયન-૧, પુંડરીક, ઉદ્દેશ-૧
• કમળના દ્રષ્ટાંતથી કર્મ-જીવ-વિષય-ધર્મ આદિની સમજણ. અધ્યયન-૨, ક્રિયાસ્થાન, ઉદ્દેશ-૧
• ધર્મસ્થાન, અધર્મસ્થાન, ઉપશાંતસ્થાન તથા અનુપશાંત સ્થાનની સમજણ. • ૧૩ ક્રિયાસ્થાનનું વર્ણન.
• ૧૨ ક્રિયાસ્થાન સેવનારનું ભવભ્રમણ અને ૧૩મા કિયાસ્થાન સેવનારને સિદ્ધિગતિની વાત. અધ્યયન-૩, આદાન, ઉદ્દેશ-
• ૪ પ્રકારના બીજ તથા વનસ્પતિની ઉત્પત્તિનું કારણ. અધ્યયન-૪, પ્રત્યાખ્યાન, ઉદ્દેશ-૧
• અપ્રત્યાખ્યાની આત્મા દ્વારા હંમેશા થતું પાપકર્મોનું ઉપાર્જન.
• છ-કાય જીવોની હિંસાથી વિરક્ત મુનિ એકાંતે પંડિત કહેવાય છે એ વાત. અધ્યયન-૫, આચારસૂત્ર, ઉદ્દેશ-૧
• અનાચારનું સેવન ન કરવાનો ઉપદેશ તથા મોક્ષપર્યંત ધર્મારાધનનો ઉપદેશ. અધ્યયન-૬, આદ્રકિય, ઉદ્દેશ-
• આ અધ્યયનમાં ગોશાલક અને આદ્રકુમારના સંવરની વાત જણાવવામાં આવી છે. અધ્યયન-૭, નાલંદીપ, ઉદ્દેશ-૧
• રાજગૃહી નગરીના ઉપનગર નાલંદામાં રહેતા ગાથાપતિના ધાર્મિક જીવનનું વર્ણન.