SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ १२२ અધ્યયન-૧૩, પરક્રિયા, ઉદ્દેશ-૧ • પગ પ્રમાર્જન મર્દન, માલીશ આદિ શરીરના ૧૩ વિષયોનું વર્ણન. • ચિકિત્સાની વિગતો. અધ્યયન-૪, અન્યોન્ય ક્રિયા, ઉદ્દેશ-૧ - સાધુ પાસે પગપ્રમાર્જન આદિ વાતો. ! તૃતીય ચૂલિકા ! અધ્યયન-૧૫, ભાવના, ઉદ્દેશ-૧ • પ્રભુ મહાવીરના પ કલ્યાણક તથા કુટુંબિજનોના ૩-૩ નામ. • ૫ મહાવ્રતની ૫ ભાવનાઓનું વર્ણન. ! ચતુર્થ ચૂલિકા ! અધ્યયન-૧૬, વિમુક્તિ, ઉદ્દેશ- • મુનિને હાથી-પર્વત-સર્પ-સમુદ્ર આદિ વિવિધ ઉપમાઓ. • અંતકૃત મુનિ-મોક્ષગામી મુનિનું વર્ણન. છે . આચારાંગે વખાણીયા, અરિહંતાજી સુઅબંધ દોય તે ખાસ, ભગવંતાજી પણવીસ અજઝયણા ભલાં, અરિહંતાજી કરે અજ્ઞાણનો નાશ, ભગવંતાજી અર્થ :- પહેલું સૂત્ર તે આચારાંગ સૂત્ર છે. તેમાં બે શ્રુતસ્કંધ = ભાગ છે, અને તેના પચીસ અધ્યયન છે, જે અજ્ઞાનનો નાશ કરે છે.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy