________________
→ દ્રવ્ય સહયોગી
‘સૂરિરામચન્દ્ર’ ના સાચા વારસદાર પૂ. ગણિવર્ય શ્રી હિતવર્ધનવિજયજી મ.સા.ની પાવનકારી નિશ્રામાં વિ.સં. ૨૦૭૧ માં શ્રી શંખેશ્વર મહાતીર્થના આંગણે શ્રી શાંતિનગર જૈન સંઘ, વાપી તેમજ શ્રી નવકાર આરાધના ભવન, હાલોલ જૈન સંઘના સંયુક્ત ઉપક્રમે આયોજિત
૩૦૦ આરાધકોના પ્રભાવક ચાતુર્માસ દરમ્યાન થયેલી જ્ઞાનદ્રવ્યની વિશાળ ઉપજનો સર્વ્યય કરી પ્રસ્તુત સિદ્ધ-હેમન્દ્રધાતુપા:' ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ
ઉપરોક્ત બંને સંઘોએ મેળવ્યો છે.
...અનુમોદના... આભાર અને અભિનંદન
લિ. કુસુમ-અમૃત ટ્રસ્ટ, વાપી
નશા