SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાdj-3 ૩૧૫ = = - - - - - - - - - - - - - મિથ્યાત્વ મોહનીય-મિશ્ર મોહનીય અને સમ્યકત્વ મોહનીય એ સાત પ્રકૃતિઓનો સંપૂર્ણ ક્ષચ કરી મોહનીય કર્મની એકવીશ પ્રકૃતિઓની સત્તા પ્રાપ્ત કરી હોય છે તે સાયિક સમકતી જીવો કહેવાય છે. આ ક્ષાચિક સમકતી જીવો ચારથી ચૌદ ગુણસ્થાનકમાં હોય છે. છઠ્ઠા પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનક્ના ૩૭૫૦૦ ભાંગા વિલ્પો કઇરીતે થાય છે તે : પ્રમાદનાં ૩૭૫oo ભાંગા થાય તે આ પ્રમાણે : પ ઇન્દ્રિય મન = ૬ ઇન્દ્રિય X ૨૫ કષાય x ૨૫ વિકથા x ૫ નિદ્રા × ૨ રાગ અને દ્વેષ = ૩૭પ૦૦ ભાંગા થાય. જ ૨૫ વિકથાઓનાં નામો આ પ્રમાણે (૧) સ્ત્રીકથા (૨) અર્થકથા (૩) ભોજનકથા (૪) રાજકથા (૫) ચોરકથા (૬) વૈરકથા (9) પરપાખંડકથા (૮) દેશકથા (૯) ભાષાકથા (૧૦) ગુણબંધકકથા (૧૧) દેવીકથા (૧૨) નિષ્ફરકથા (૧૩) પરશુન્યકથા (૧૪) કંદર્પકથા (૧૫) દેશકાલાનુચિતકથા (૧૬) ભંડકકથા (૧૭) મુર્ખકથા (૧૮) આત્મપ્રશંસા કથા (૧૯) પરપરિવાદકથા (૨૦) પરજુગુપ્સાકથા (૨૧) પરપીડાકથા (૨૨) કલહકથા (૨૩) પરિગ્રહકથા (૨૪) કૃષ્ણાઘારંભકથા અને (૨૫) સંગીતવાદ્યકથા ગણાય છે. મિથ્યાત્વ-અવિરતિના ઉદય સિવાય છઠ્ઠા ગુણસ્થાનકમાં પ્રમાદ હોવાથી એટલે પ્રમાદ થવાની સંભાવના હોવાથી પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનક ગણાય છે. તેના ૩૭૫૦૦ ભાંગામાંથી કોઇપણ ભાંગાના વિકલ્પમાં જીવ રહેલો હોય તો તે પ્રમત્ત ગણાય. છે. ચોથા ગુણસ્થાનકમાં સાત કર્મોની જે સ્થિતિ સત્તા હોય છે
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy