________________
૨૨
ચોદ || HDાળક ભાગ-૩
નિરન્તર નિશ્ચયે નિગોદાજીવોની ઉત્પત્તિ કહી છે. || ૬૪-૭પ ||
(૧) દાંત-લાખ વિગેરેનો વ્યાપાર (૨) અંગાર કર્માદિ ૫ સામાન્ય કર્મ (૩) યંત્ર પીલનાદિ પાંચ મહાકમ
(૪) ભોજન સંબંધિ ૫, કર્માદાન સંબંધિ ૧૦ અને વ્યાપાર સંબંધિ પ મળીને પણ ત્રણ પ્રકારના અતિચાર સાતમા વ્રતમાં ગણાય.
(૫) નહિં રંધાયેલી (કાકડી વિગેરે) (૬) અર્ધ રંધાયેલી (પોંક વિગેરે) (૭) ખાવાનું અલ્પ અને ફ્રી દેવાનું ઘણું (બોર વિગેરે)
મધમાં-માંસમાં-મધમાં અને ચોથા માખણમાં એ ચારમાં તે તે વર્ણવાળા અસંખ્ય જંતુઓ ઉત્પન્ન થાય છે. મધગલાદિક અનેક પ્રકારનું છે તથા મધપૂડા અને બીજી અનેક રીતે થયેલું મધ તેમજ શરીરથી પ્રાપ્ત થયેલું જે માંસ વિગેરે અને છાસથી બહાર નીકળેલું માખણ વિગેરે. (હવે ૨૨ અભરૂચ કહે છે) -૫ ઉદંબરાદિ ળ, ૪ મહાવિનય, હિમવિષ-કરા-સર્વમાટી-રાત્રિભોજન-બહુબીજઅનન્તકાય-અથાણું-ધોલવડાં-વેંગણ-અજ્ઞાત નામ સ્વરૂપવાળાં પુષ્પળાદિ-તુચ્છળ-ચલિતરસ -એ ૨૨ અભક્ષ્ય દ્રવ્યો વર્જવા યોગ્ય છે. (રાત્રિ ભોજનમાં જો) કીડીનું ભક્ષણ થાય તો બુદ્ધિ હણાય છે, મક્ષિકા ભક્ષણથી વમન થાય છે, ચૂકા () ખાવામાં આવે તો જળોદર થાય છે. અને કરોળીયાનું ભક્ષણ થાય તો કુષ્ટરોગ થાય છે. ભોજનમાં વાળ આવે તો સ્વરભંગ થાય, કાષ્ટનો કકડો આવે તો ગળામાં કાંટા વાગે છે. અને (વીંછી સરખા આકારવાળી ભાજી રૂપ) શાકમાં જ વીંછી આવી જાય તે તાળુ વિંધાઇ જાય છે. વળી રાત્રિને વિષે અન્ન ઉપર ચત્તરોની દ્રષ્ટિ પડે છે કારણ કે રાક્ષસો પણ પૃથ્વીમાં સર્વત્ર જોવા માટે પ્રચ્છન્ના