SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-3 (૨) દાક્ષિણ્ય એટલે પણ એવો શુભ અધ્યવસાય કે જેમાં બીજાના કાર્ય કરવા તરફ ઉત્સાહ રહે અને જે ગંભીરતા તથા ધીરતા-સ્થિરતાથી યુક્ત હોય તથા ઇ-અસૂયા (પરપ્રશંસાની અસહિષ્ણુતા)થી રહિત હોય. (૩) પાપજુગુપ્સા એટલે થઇ ગએલ પાપો બદલ સમ્યગ્ વિશુદ્ધ ચિત્તથી ખેદ. ઉદ્વિગ્નતા, તથા નવાં પાપ ન કરવા અને ભાવી કાળે કરવાનું ચિંતન ન કરવું તે. (૪) નિર્મળ બોધ એટલે શુશ્રૂષાના ઉલ્લાસિત ભાવથી ઉપશમપ્રધાન શાસ્ત્રદ્વારા ઉત્પન્ન થતું શ્રુત, ચિંતા અને ભાવના સ્વરૂપ જ્ઞાન, અર્થાત્ વાક્યાર્થ-મહાવાક્યાર્થ-ઐદમ્પર્યાર્થનું જ્ઞાન. (૫) જનપ્રિયત્વ એટલે એવી નિર્દોષ લોકપ્રિયતા કે જે બીજાઓમાં ધર્મપ્રશંસા રુચિપ્રવૃત્તિ આદિ રૂપ ધર્મબીજાધાન વગેરે પ્રેરવા દ્વારા સ્વ-પરમાં ધર્મપ્રેરક-ધર્મપૂરક-ધર્મવર્ધક બને, અને ધર્મસિદ્ધિ સુધી પહોંચાડે. પાંચનો સંક્ષેપ આ રીતે ઃ ૨૫૦ ઔદાર્ય દાક્ષિણ્ય તુચ્છ વૃત્તિનો ત્યાગ निर्मजजोध पापनुगुप्सा પરકાર્યનો અતીત પાપ- શુશ્રૂષાપૂર્વક નો ખેદ ઉત્સાહ ઉદારવૃત્તિ ગંભીર ધીરસ્થિરતા જનપ્રિયત્ન પરમાં બીજા ધાનાદિની પ્રેરક અને સ્વપરમાં ધર્મ સિદ્ધિ સુધી પહોંચાડે એવી ભાવીપાપનું શ્રુત-ચિંતન લોકપ્રિયતા ઔચિત્ય ઇર્ષ્યા વર્તમાનમાં શમપ્રધાન પાપાકરણ શાસ્ત્રોનું શ્રવણ ને
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy