________________
૪૧
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક ] બાજુ પત્થરને ઢગલે હોય તે તેવા પ્રસંગમાં રત્નનો ઢગલે જોઈને તેમને રાગ થતું નથી અને પત્થરને ઢગલે જઈને ખેદ પણ થતું નથી, એ સમભાવ હૃદય ચેખ્યું હોય તે જ ઝળકી ઉઠે છે, માટે જ એવા હદયની નિર્મળ દશાને પામેલા પુણ્યાત્માઓ જ ખરેખરા ગીએ કહેવાય. હે જીવ ! આ સમતાભાવ મેળવવાને તું કયારે પ્રયત્ન કરીશ ? ૬
અવતરણ–હવે પૂર્વ કહ્યા મુજબ સાત્વિક હૃદયની પવિત્ર બાદશાહી રૂપ ગુણને ધારણ કરનાર મુનિઓ જ કામદેવને થકવે છે (જીતે છે) તે આ લેકમાં જણાવે છે
અથવા કામવાસનાને દૂર કરવાને ઉપાય જણાવે છેसौन्दर्येकनिधेः कलाकुलविधेावण्यपाथोनिधैः ।
पीनोत्तुंगपयोधरालसगतेः, पातालकन्याकृतः ॥ कान्ताया नवयौवनांचिततनोथैरुज्झितः संगमः । सम्यग्मानसगोचरे चरति कि, तेषां हताशः स्मरः ॥७॥ સુંદરતાને
ઢોવાથ-લાવણ્ય, કાતિને શનિ=અદ્વિતીય (અપૂર્વ) થોનિ=સમુદ્ર (જેવી)
ભંડાર વન-પુષ્ટ (અને) વાકકળાઓને
૩=ઊંચાં સમૂહ, સમુદાય જાણવામાં ,
પયોધર સ્તન વડે દિ=બ્રહ્મા સરખી
અસ્ત્ર-મંદ (ધીમી)
૧ ૨.