SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત પણ તપના પ્રભાવથી જ દેવલેાકમાં ગયા. (૪) વિઘ્નાને નાશ પણ તપથી કરી શકાય છે. જીએ-દ્વારિકા નગરીમાં જ્યાં સુધી આયખિલના તપ ચાલુ રહ્યો ત્યાં સુધી દ્વૈપાયન દેવ નગરી ખાળી શક્યા નહિ (૫) ઇષ્ટ અર્થની સિદ્ધિ પણ તપથી જ થઈ શકે છે. જુએ ચક્રવતીએ પણ તમિસ્રા ર ગુફાના અને ખંડપ્રપાત ગુફાના દેવાને આરાધવાને અને ૩ ૪ ૫ E ८ ૯ માગધ વરદામ પ્રભાસ એ ત્રણ તીર્થોના ત્રણ દેવને આરાધવા માટે, રાજ્યાભિષેકના પ્રસ`ગ માટે, નવ નિધિના એક દેવને આરાધવા, ગંગા સિંધુ દેવીને આરાધવા અને રાજ્યની અધિષ્ઠાયક દેવીને આરાધવા માટે, વિગેરે જરૂરી પ્રસંગેામાં અધા મલીને ૧૩ અઠ્ઠમ તપ કરે છે. અને છ ખંડ પૃથ્વીના માલીક બને છે. ૧૦ ઊ આકરૂં તપ કરવાથી જ શ્રીવીરપ્રભુ, દૃઢપ્રહારી, બાહુઅલી, ખલભદ્રમુનિ, નંદિંષણુ, ઢઢણુ ઋષિ, ગજસુકુમાલ, આણુંદ શ્રાવક, સુંદરી વિગેરેને ઇંદ્રાદિક ઉત્તમ દેવા પણ નમસ્કાર પ્રશંસા કરે છે. દીક્ષાના નિમિત્તે ખાહુબલિની વ્હેન સુંદરીએ તપ કર્યાં, તપથી જ નંદિષણને અદ્ભુત રૂપ મળ્યું, સનત્કુમાર ચક્રવતીને ખાદ્ય રાગ શમાવવાની લબ્ધિ મળી હતી. વળી તપસ્વીના વસ્ત્રાદિના સ્પર્શથી (તે અડકવાથી ) પણ તાવ વિગેરે રાગે જાય છે એમ શાસ્ત્રમાં કહ્યુ છે. જીએ-ગાપગિરિ (ગ્વાલિઅર) ના આમ રાજાને એકાંતરીયા તાવ શ્રી અપ્પભટ્ટસૂરિને વંદન કરતાં વસ્ત્ર અડવાથી ઉતરી ગયા. તપસ્વીના મૂત્રથી લાખડ પણ સુવર્ણ મને છે.
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy