SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ [શ્રી વિજય પદ્મસૂરિકૃતચૈત્ર માસે અધિક હોય ત્યારે કલ્યાણક વિગેરે તપ પહેલા ચત્રના કૃષ્ણ પક્ષમાં તથા બીજા ચૈત્રના શુકલ પક્ષમાં કરે. ભાદરવા માસની વૃદ્ધિ હોય, ત્યારે પણ એમ કરવું. ૭ છઠ્ઠ છઠ્ઠ કરવાની ભાવનાથી ર૨૯ છઠ્ઠવાળ તપ ઉચ્ચ હોય, તે તે છ છરે જ કરી શકાય. કારણે એકાંતરા ઉપવાસ કરી શકાય નહિ. ૮ આસોની અને ચૈત્રની ઓળીના અસ ઝાયના દિવસો પૈકી પહેલા ત્રણ દિવસમાં કરેલા ઉપવાસ વીસસ્થાનકની ઓળીમાં ગણવા નહિ. ૯ એ બંને એળીના પહેલા ત્રણ દિવસમાં કરેલે તપ આલોચનામાં ગણવે નહિ, પણ જે તપમાં ભૂલ થાય તે આખે તપ ફરીથી શરૂ કરે પડે. આવા આગાઢ તપમાં અને રોહિણી તપમાં તે ત્રણ દિનને તપ ગણી શકાય છે, પરંતુ બીજા તપમાં ન ગણાય. ૧૦ અસ્વાધ્યાયના (અડચણના) ત્રણ દિવસમાં કરેલ તપ વીસસ્થાનક તપમાં અને અષ્ટકર્મ સૂદન તપમાં ન ગણાય, પણ આંબિલ વર્ધમાન તપમાં પરંપરાથી ગણાય છે. ૧૧ કેઈ ભવ્ય જીવ મહાવીર સ્વામીના છદને તપ કરતો હોય, તેને અલગ છેદ કરવાની શક્તિ ન હોય, તે તે પાખીને છક કરી મહાવીર સ્વામીના છમાં ઉમેરી શકે, અને તેણે પાક્ષિક તપ જલ્દી પૂરી કરી આપ જોઈએ. ૧૨ મહાવીર સ્વામીના છઠ્ઠના પારણે યથાશક્તિ તપ કરે. બેસણને નિયમ નથી. ૧૩ અષ્ટકમ સૂદન તપ ઉપવાસ કરવાની શક્તિ ન હોય તે આંબિલથી પણ થઈ શકે. (આ ઉત્તર ૧૫૮ ઉત્તર
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy